Madresa -e-Anjuman-e-Isalm
Souvenir 1992-93
મદ્રેસા એ અંજુમન ઇસ્લામ ના ૧૯૯૨-૯૩ ની ઇતિહાસિક યાદગાર નો એહવાલ પ્રગટ કરતા
ઓનરરી રોક્રેટરી ની નજરે છેલ્લા કેટલાક વર્ષોથી મદ્રેસાનાં ઓન સેક્રેટરી તરીકે તેમની ખિદમત કરવાની મને તક મળી છે. તે બદલ સૌ પ્રથમ હું અલ્લાહન શક ગુજારૂ છું. અને આપ સૌનો અહેસાનમંદ છું. અલ્લાહની મહેરબાની થી અને આપ સૌના સાથ સહકારથી છેલ્લા કેટલાંક વર્ષોમાં સંસ્થાએ સારી એવી પ્રગતિ કરી છે. જે અંગેની વિગતો આ સૂનિયરમાં અન્યu લખાણોમાં જોવા મળે છે.
આ તકે સંસ્થા વિશેની કેટલીક બાબતો હું આપ સૌ સમક્ષ રજુ કરું છું. તોતે અસ્થાને નહીં ગણાય, પરંતુ સંસ્થાના હિતની હોઈ આવકાર્ય ગણાશે,
મસા અંજુમને ઈસ્લામ કઠોરનાં બુઝુર્ગ નેક દિલ સંસ્થાપકોએ શરૂથી જ ખુબ જહેમત ઉઠાવી સંસ્થાની સંગીન બુનિયાદ નાંખી. દેશ પરદેશમાં સખી દાતાઓના સાથ સહકારથી આવકનાં સાઘનો ઉભા કથી. મોરિશિયસમાં મકાન ખરીદવા. આફ્રિકામાં હલકાની બિલ્ડીગ ખરીદયું. ટ્રસ્ટ બનાવ્યું, અને કાયમી નિભાવની સુંદર વ્યવસ્થા ઉભી કરી. થનાર કુલ આવકની ઓછામાં ઓછી ૫૦ ટકા રકમ મસા અંજુમને ઈસ્લામ કઠોરનાં મેનેજમેન્ટ પર નાતાલ કમિટિએ દર વર્ષે મોકલાવી તેવું ટ્રસ્ટ ડીડ છેક ૧૯૧૭ થીજ બનાવ્યું.
ફંડફાળા અને આવકે માંથી કઠોરનાં બજારમાં સંસ્થાનું મકાન તથા બોર્ડિગ હાઉસ પણ બંધાવ્યા, જેમાં અગવડ, સગવડ, દિની તેમજ દુન્વયી તાલિમનું કામ છેક ૧૯૮૦ સુધી ચાલતુ રહયું. તે દરમ્યાન નાનાં મોટા અવરોઘા આવ્યાં. અને તે બઘા માંથી સંસ્થા પાર થઈ આગળ વઘતી રહી.
કેટલાંક મતમતાંતરોનાં કારણે જોઈએ કેટલું ધ્યાન શરૂથી જ દુન્વયી તાલિમ માટે અપાયું નહિ. રીર્પોટો જોતા જણાય છે જે આર્થિક તેમજ અન્ય કારણોસર કેટલીક સારી શરૂઆતો પણ અઘ વચ્ચેથી છોડી દેવી પડી હતી. અલબત દીની તાલિમની સુવાષ દુર દુર સુધી ફેલાઈ સંસ્થાનો એ દીની તાલિમ માટેનો ગૌરવવંતો કાળ હતો. કમનસીબે પાછળના વર્ષોમાં તેમાં ભારે ઓટ આવી, અને દીની તાલિમ માંપ્ર પ્રાઘમિક તબકકા સુધી નીચે ઉતરી ગઈ. દારૂલ ઉલમ ઉભુ કરવાના સુનહરી ખ્વાબ વેરવિખેર થઈ ગયા. તેમ છતાં અંગોની દુઆએના લીધે ફરીથી થયેલા પ્રયાસમાં સફળતા મળવા લાગી, ઘીમે ઘીમે દીની તાલીમને વ્યવસ્થિત કરવામાં આવી. સાથે સાથે દુન્વયી
તાસિમ પ્રત્યે પણ જરૂરી લક્ષ આપવાનું મુનાસિબ સમજાયું. અને સંજોગો પણ સારા થતા ગયા.
કથરાદાવાડીમાં ૧૯૭૧ માં મમ ડૉ. મુલ્લા સાહેબનાં હસતે મકાન બાંધવાનો પાયો નખાયો. ૧૯૮૦-૮૧ માંમકાન બંઘાયું. અને ૧૯૮૧ માં આ મકાનમાં શિક્ષણ માટેની સારી સગવડ ઉભી થઈ, અને આ સગવડ મળતાં સંસ્થા પણ દીની તેમજ દુન્વયી તાલિમની પ્રવૃત્તિઓમાં ઝડપથી આગળ વઘવા લાગી. દીની તેમજ દુન્વયી તાલિમનું સમાંતરીય શૈક્ષણિક સંકુલ ઉભુ કરવાનો ખ્યાલ રંગ પકડવા લાગ્યો. ઉત્સાહપૂર્વક ચક્રો ગતિમાન થતાં ગયા. આયોજન થતું ગયું. અમલ થતો ગયો. અને જેના પરિણામે અલહમ્દુલ્લિાહ આજે એક વિરાટ શૈક્ષણિક સંકુલ ઉભુ કરવામાં આપણે સારા એવા કાખ્યાબ થયા છીએ. અને ઈન્શા અલ્લાહ વધુને વધુ કાખ્યાબ થવા ઉમ્મિદ છે.
હું પોતે ઉચ્ચ શિક્ષણ લઈ શકયો નથી, પરંતુ કામ ધંધા અર્થે દુનિયાનાં ઘણાં દેશોમાં રહયો છું. એક વસ્તુ બરાબર સમજી છે આ જમાનામાં આપણાં છોકરાઓ અને છોકરીઓને દીની તેમજ દુન્વયી બને તાલીમથી સજજુ નહિ કરીશું તો આપણે કયાંયનાં રહીશું નહી . હમણાં સુધી આપણી પાસે દીની તેમજ દુન્વયી તાલીમ માટે પુરુ માળખું તૈયાર ન હતું. છેલ્લા કેટલાંક વર્ષોની જહેમતથી આ કામ હવે લગભગ પુરુ થવા પર છે. અને એક માળખુ દીની તાલીમનું નુરાની કાયદા થી તજવીજ સાથે કાયદા સુધીની તાલીમનું ઉભુ. કરી શકયા છીએ, જેનાં લીધે શહિદીની પ્રાથમિક તાલીમ સંગીન બુનિયાદી તાલીમ આપવાની સગવડ ઉભી થઈ શકી છે. એ જ રીતે દુન્વયી તાલીમમાં કૌમની જરૂરિયાત મુજબ બાલવાડીથી ઉચ્ચત્તર માધ્યમિક શાળા સુધીનું ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવાની સગવડ પણ આપણે ઉભી કરી શકયા છીએ. ગર્લ્સ હાઈસ્કુલ તેમજ હવે ગર્લ્સ હોસ્ટેલ પણ આપણે ઉભી કરી શકયા છીએ, વોકેશનલ કોર્સીસની શરૂઆત રૂપે કોમ્પયુટર સાયન્સ વગેરે કોસિસ શરૂ કરી રહયાં છીએ. આમ ઉગતી પેઢી બીજી કોમોની સરખામણીમાં દેશ દેશાવરમાં ગૌરવભેર ઉભી રહી શકાશે. અને પોતાનું જીવન વઘારે બહેતર જીવી શકશે. ઈ, અ.
' દુઃખની વાત એટલીજ છે કે હજી પણ આપણે શિક્ષણનું મહત્વ જોઈએ એટલું આપતાં નથી. કેટલીકવાર તેનાં કારણે બિન જરૂરી અને કુલ્લક અવરોઘો (જમા થાય છે. અને પ્રગતિની ગતિ જાળવવામાં અડચણો આવે છે. અને ઘાર્યા લક્ષયાંક ઘારી ગતિથી મેળવી શકવાનું મુશકેલ બની જાય છે. મારી કોમને દર્દભરી અપીલ છે કે શિક્ષણનું દીની તેમજ દુન્ડવી તાલીમનું મહત્વ સમજવું અને જે સગવડો ઉભી થઈ શકી છે તેનો સારી રીતે લાભ લઈ ઉગતી પેઢીને શિક્ષણ સજજ બનાવવાનાં કામને સૌથી અગત્યનું સમજવું. આમ થશે તો કીમની કાયાપલટ થશે, અને કૌમની તરકકી થશે. ઈન્શા અલ્લાહ.
પણાં દેશમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, લગભગ ૩૫ ટકા તેમાંયે મુસલમાનોમાં શિક્ષણનું પ્રમાણ ઘણું જ ઓછું છે, લગભગ ૧ર ટકો તેમાં પણ છોકરી એનાં શિક્ષણનું પ્રમાણ લગભગ ૩ ટકા જેટલું જ છે, આ આંકડાઓ માંથી આપણે બોધપાઠ લેવાનો છે. આપણી પાસે આજે મદ્રેસા જેવી સંસ્થાને લીધે ઉચ્ચત્તર શિક્ષણ સુધીની વ્યવસ્થાનું માળખુ અલ્લાહના ફઝલો ઉભુ થઈ શકર્યું છે. ત્યારે તેનો લાભ સારામાં સારી રીતે લેવું જોઈએ.
- મસાનાં મેનેજમેન્ટો કૌમની શિક્ષણની ઘણી લાભદાયી વાતો ધ્યાનમાં રાખીને અને દુર દેશી વાપરીને કેટલાક મહત્વનાં પગલાં છેલ્લા ૧૦-૧૨ વર્ષમાં કેટલાંક અવરોધો પાર કરીને પણ લીઘા છે, જે ઘણાં ઉપયોગી સાબિત થાય છે, અને જેને આવનારા સમયમાં વધારે ને વધારે લાભદાયી બનનાર છે.
મદ્રેસા મેનેજમેન્ટ મુરબ્બી ડો. કાઝી સાહેબની વડપણ હેઠળ શિક્ષણની સગવડો વધારવાનું, વિકાસ કરવાનું, અને એક સંપૂર્ણ સુગંઠિત માળખુ ઉભુ કરવાનું લગભગ ૧૫ વર્ષ પહેલાં નકકી કર્યું ત્યારે એ કામ ખુબજ મું
પછી એક હાથ પર લીધેલ તમામ કામ ઉકેલાતા ગયા, અને કામ્યાબીઓ મળતી ગઈ. સ્વપ્ન સાકાર થયું. હજી ઘણાં કામો બાકી છે, હજી સંસ્થાને સંગીન સ્થિતિમાં પગભર કરવાનું કામ બાકી છે.
૧૯૭૭ માં આપણી પાસે એક પ્રાથમિક શાળા છોકરીઓ માટેની ઘોરણ ૧ થી ૫ સુધીની એક પ્રાથમિક શાળા છોકરાઓ માટેની ઘોરણ ૧ થી ૪ સુઘીની, એક માધ્યમિક શાળા મિશ્ર ધોરણ ૫ થી ૧૦ સુધીની એક છોકરાઓની હોસ્ટેલ અને છોકરાઓ તથા છોકરાઓ માટેનો દીનીયાત વિભાગ જે જુનાં બજારમાં જુના મકાનમાં ચાલતાં હતાં. જેમાં લગભગ ૭૦૦ ની આસપાસ કુલ વિઘાથી સંખ્યા હતી: તે વખતે બે બાબતો ધ્યાન પર આવી, એક ખાપણી કોમનું પુરેપુરા બાળકો આપણી શાળાઓમાં આવતાં ન હતા, અને બાજુ પરસ્પરના સાઘારણ મતભેદ ઉભો થતાં હાઈસ્કુલ વિભાગ જેમાં ઘોરણ ૮, ૯, ૧૦, નાં માપ એક એક રણજ હતાં. અને જે કટોકટ સંખ્યા પર ચાલતા હતાં, તેમાંથી ૧૦, ૧૨, ની સંખ્યા પણ ઓછી થઈ જાયતો એકાદ વર્ગ તુટી પડે, અને હાઈસ્કુલ પડી ભાંગે. આવી પરિસ્થિતિનો ખતરો હતો. તેને તાકિદે કાયમી ઘોરણે ઉકેલવાની જરૂર હતી, જે ઉકેલવા ઘોરણ ૮ ૯, ૧૦નાં કમશઃ બે બે વર્ગ કરવાનું નકકી કર્યું, અનેબોર્ડિગ હાઉસમાં સગવડ વધારી ઘટતી સંખ્યા મેળવી અને ગામ માથી પણ તેમજ આજુબાજુ નાં ગામોનો સંપર્ક કરી બસ પાંસ વગેરેની સગવડો આપી, સંખ્યામાં કાયમી ઘેર જરૂરિયાત મુજબ ક્રમશઃ વધારો કર્યો. જે દિશામાં અવિરત ગતિ ચાલુ રાખી નોંધપાત્ર પ્રગતિ કરી. હાઈસ્કુલનાં અહિતત્વ માટે જરૂરી વ્યવસ્થાની સાથે સાથે છોકરીઓ માટેની પ્રાથમિક શાળામાં બે ઘોરણ,ઘોરણ, ૬ અને ઘોરણ ૭ નો વધારો કરી ઘોરણ ૧ થી ૭ ની પૂર્ણ કદની પ્રાથમિક શાળા કરી, અને એજ રીતે છોકરાઓ માટેની પ્રાથમિક શાળામાં ધોરણ, ૬ અને ૭ વઘારી અને પણ ઘોરણ ૧ થી ૭ ની પુર્ણ કદની પ્રાથમિક શાળા કરી, આ કામ ૧૯૭૭ થી ૧૯૮૦ સુધીમાં કર્યા.
આ દરમ્યાનમાં આપણી કામનું એક પણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે પૂર્ણ કદની પ્રાથમિક શાળાઓ ઉભી કરી અને સાથે સાથે માધ્યમિક શિક્ષણ : હાઈસ્કૂલના શિક્ષણ : માટે આપણા બાળકો ઓછામાં ઓછા એસ. એસ. સી, સુધી પહોંચી શકે, અને અધવચ્ચેથી શાળા છોડી રખડતાં ન થાય તેવી આયોજનબધ્ધ નિતી અપનાવી જેનાં ઘણાં સારા ફાયદા જોવા મળ્યાં છે, ઘોરણ, ૯ સુધી પહોંચી જનાર બાળક જો આગળ ન ભણે તો આઈ. ટી. આઈ. અન્ય ટેકનીકલ સર્ટિફિકેટ ફોસીસ ડ્રાઈવર મેકેનીક વગેરેનાં જોબ માટે લાયક બની ઉમેદવાર બની શકવાની લાયકાત મેળવી શકે છે. દેશો જેવા કે ઈગ્લેન્ડ, અમેરિકા, આફ્રિકા, કેનેડા, વગોરે નાં સંબંધો છે, અંગ્રેજી ભાષાની તેનામાં સારી જેવી જાણકારી આપણી કામ માટે જરૂરી છે. આપણી ઉગતી પેઢીને અંગ્રજી નાં વહેવારું જ્ઞાન વગર ચાલવાનું નથી. આ બાબતનું મહત્વ સમજીને રાજય ભરનાં કેળવણી કારોનું એક સંમેલન બોલાવીને તેઓના વિચારો, સુચનો, અને સલાહો ધ્યાનમાં લઈને ૧૯૮૦-૮૧ માં ઈગલીસ મિડીયમ સ્કુલ શરૂ કરવાનું નકકી કર્યું, અને નર્સરી, કે, જી, નાં કલાસીસ શરૂ કર્યા, જમાં ગુજરાતી માધ્યમમાં પણ શિક્ષણ મેળવવાનું મહત્વ આપણી કોમમાં બરાબર સમજાયું નથી. ત્યાં તાત્કાલીક અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ મેળવવાનું મહત્વ તરતજ સમજાય જાય એવું હોતું નથી. તે ધ્યાનમાં રાખી આજુબાજુનાં ગામોમાંથી બાળ મેળવવા ખાસ - સગવડ તરીકે વાહનો વસાવ્યા, કમશઃ વર્ગો વઘારતાં ગયાં, અને આજે ઉચ્ચતર માધ્યમિક : હાયર સેકન્ડરી : સુધી અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવાની અનોખી સિધ્ધી પણ હાસિલ થઈ શકી, આ તકે એ જણાવવું જરૂરી સમજું છું કે આપણી કોમના બાળકો ઈગલીસ મિડીયમ સ્કુલનો વધુને વધુ લાભ લે તે જરૂરી છે. તેના ફાયદામાં રહેશે. આ અગાઉ ગામમાં અન્યોએ કરેલું અગ્રેજી મિડીયમ
કુલનું શાહ નિષ્ફળ ગયું હતું. જયારે આપણું સાહસ અલ્લાહની મહેરબાનીથી કામ્યાબ બન્યું.
જે રીતે આપણી કામનાં દીની તેમજ દુન્વયી તાલીમના સંકલિત મહત્વ અને અલગ અલગ પમત પ્રર્વતે છે. તે રીતે મિશ્ર શિક્ષણ અંગે પણ અલગ અલગ મત પ્રર્વતે છે. તેથી કન્યા કેળવણીમાં આપણે ઘણાજ પછાત રહયાં છીએ, માધ્યમિક સુધી પણ કન્યાઓ શિક્ષણ લેવા મિશ્ર શાળામાં આવતા અચકાવવાનાં કારણે આંકડાઓ તપસ્યા કન્યાઓ શિક્ષણની સ્થગિતતાં અને અર્થ વચ્ચેથી શાળા છોડી જવાનો ટકાવારી લગભગ ૮૭ ટકા જેટલી જણાય, આથી તાકિદે ગર્લ્સ હાઈસ્કુલ શરૂ કરવાનો નિર્ણય લઈ ખુબજ મુશકેલીએ પણ ગર્લ્સ હાઈસ્કુલ શરૂ કરી. અને લગભગ ૯૦ થી ૯૫ ટકા કન્યાઓ શિક્ષણ લેતી થઈગઈ તે મહત્વનું કામ થઈ શકયું. આપણે એ યાદ રાખવું જોઈએ કે એક શિક્ષીત માતા હજાર શિક્ષકની ગરજ સારી શકે છે. આજની છોકરીઓ આવતી કાલનાં આપણાં ઘરોની કીમતી
મૂડી છે. ઘર ઘર તાલીમને તેનો ઝરાયો છે. -
આજની પરિસ્થિતિમાં પ્રવેશ અંગેના જટેલ પ્રશ્નો છે, જે શાળા પૂર્ણ કદની એટલે જે બાલ વાડીથી ઉચ્ચત્તર માધ્યમિક સુધીની ન હોય તે શાળાનું પુરેપુર મહત્વ ટકતું નથી, એ હેતુ ધ્યાનમાં લઈ ભારે જહેમત વેઠી ઉચ્ચત્તર, માધ્યમિક વિભાગ શરૂ કરવાનું નકકી કર્યું, કોમર્સ અને આર્ટનાં વિષયો વાળો સામાન્ય પ્રવાહ પસંદ કરી ઘોરણ. ૧૧, ૧૨, શરૂ કર્યા અને કોલેજનાં ડિગ્રી કક્ષાનાં ઉચ્ચ શિક્ષણ મેળવતાં પ્રવેશ દ્વાર ખોલ્યો એ એક મોટી સિધ્ધી મળી શકી. ઉચ્ચશિક્ષણનાં પ્રવેશ દ્વાર ખોલવાન લાભો આવનારા સમયમાં અનેકવિધ રીતે કીમને મળનાર છે, એ નિશચીત છે, એને એનાથી કામમાં ઉચ્ચશિક્ષણનો વ્યાપ ઘણાં મોટા પ્રમાણમાં વઘશે જે બહુમૂલ્ય કાખ્યાબી બની રહેશે, આપણું શ્રેય આપણે દરેક બાળક કોઈને કોઈ નાતક પદવી : ડીગ્રી : પોતાના નામ પાછળ લખી ભાશાળી બની રહે, એ મુજબનાં આયોજનનું છે.
મદ્રેસાની નાણાકિય સ્થિતિ અંગે સતત ચિંતા રાખવાની અને સાથે સાથે જરૂરિયાત મુજબ તમામ કામ બરાબર થતાં રહે અને નાણાના અભાવે પ્રગતિ નાં કોઈ કામ અટકી પડે નહીં તે જોવાની જવાબદારી પણ સતત નિભાવવાની રહે છે. વારંવાર આજે છેલ્લા આઠ મહિના પહેલાં પણ આ અંગે નાતાલ કમિટિને પણ કેટલાક મુદાઓ શહિત સારી રીતે રજુઆત કરેલી છે, નાતાલ ખાતે આપણું ડેપ્યુરેસન ગયેલું ત્યારે સારી એવી રકમ મળવા પામેલ તેમાંથી સારી એવી રકમ હજી ત્યાંજ પડેલ છે, તેમળવા પામે તે બાબતે પણ લાગતા વળગતાને રજુઆત કરેલ છે. દેશ વિદેશમાં કલેકશન કરવા બાબતે પણ વિચારણા હેઠળ છે, આ દરમ્યાન આઈ, ડી, બી, : ઉસ્લામીક ડેવલપમેન્ટ બેક : જિદાહ તરફથી વોકેશનલ કોર્સીસ માટેનાં અધતન પ્રોજેકટ માટે માતબર રકમનું દાન મેળવવા આપણે ભાગ્યશાળ થયા અને જેના પ્રતાપે એક વિશાળ સંકુલ ઉભુ કરી શક્યા છીએ, એ એક કાયમી ખુબજ યાદગાર સમી નકકર હકીકત બની છે તે આપણા સૌ માટે ગૌરવની બીના છે. લગભગ ૬૫ લાખ રૂપીયા જેટલી રકમ મેળવી, અને વિશાળ સંકુલ સમયસર ઉભુ -
કરવું એ બધુ. ફકત અલ્લાહની મહેરબાનીને કારણે થઈ શક્યું છે, એમ કહું તો જરાય અતિશયોકિત નથી. આ પ્રોજેકટ અમને મેળવી આપવાથી તેને પૂરું થવા સુધી અમને સતત સલાહ સુચન સાથે સહકાર આપનાર આઈ, ડી, બી, નાં માનનિય ડી. એ, યુ, શેખ . હૈદરખાન, પી, ગુલાબ મોહમદ, જનાબ શરફુદીન ડાં, કાયદખાન વગેરે તમામ પદાધિકારી મહાનુભાવોનો અમે ઘણાં આભારી છીએ.
આપણા બાળકો સ્થાનિક તાલુકા જીલ્લા અને રાજય કક્ષાની સરકારી તેમજ બિન સરકારી વિવિધ શૈક્ષણિક સાંસ્કૃતીક રમત, ગમત પ્રવૃતિઓમાં ભાગ લેતાં , અને યથાશકિત સિધ્ધીઓ મેળવતાં શા છે. એ. એક નોધનીય બાબત છે, એ દીશામાં ભવિષ્ય માટે સારી આશાઓ રાખી શકીએ એમ છીએ, શિક્ષણિક સ્તરની કક્ષા અને સ્તરમાં પરિણામોની દૃષ્ટિએ પણ છેલ્લા કેટલાંક વર્ષોમાં માળખું ઉભુ કરવાનું પાયાનું કામ થતું રહયું હોવા છતાં આગલા ઘણા વર્ષોની ટકાવારીના આકમાં સરેરાશ ૧૦ ટકા જેટલો સિધ્ધીક મેળવી જાળવી શક્યા છીએ, એ એક નોઘપાત્ર હકીકત છે.
સંસ્થા આશ્રિત તમામ શૈક્ષણિક વિભાગો અંગે નામદાર સરકાર શ્રીનાં સુવિઘાઓ, શિક્ષણનું સ્તર, ઈતર શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગેનાં અભિપ્રાયો સારા રહયાં છે. એ આપણા સૌ માટે ખાસ ગૌરવની વાત છે.
જે કાંઈ થઈ શકયું છે એ કોમની ભલાઈ માટે નકકર કામ થયું છે, આપ સૌ શુભેચ્છકોના સહકારથી થઈ શકયું છે, આ તકે હું ખાસ કરીને સંસ્થાનો પ્રમુખ મુરબ્બી ડો. એમ, ઈ, કાઝી સાહેબનો તેમનાં કીમતી સાથ સહકાર બદલ તેમજ
દેદ દીલમાં રાખી પોતાની ફરજ નિષ્ઠા પુર્વક શાંત સ્વભાવે બજાવવા બદલ અને મેનેજિંગ મિાટેના મારા તમામ સહકાર્યકરોનો તેઓનાં સહકાર સહાય બદલ આભાર માનવો જંરૂરી સમજું છું. જે કાંઈ થઈ શકહ્યું છે તેમાં તઓના મહત્વનો ફાળો છે.
ઈલ્મની કઈ હદ નથી. હજુ ઘણું કામ બાકી છે, કેટલાંક આયોજન ઘડવાનાં છે, અલ્લાહ ચાહશે તો હજી ઘણાં કામો પાર પાડશે. અને કૌમમાં ઉગતી પેઢીના સુંદર ઘડતર માટેનું એક ભવ્ય પ્લેટફોર્મ તૈયાર થઈ રહેશે, જે કૌમની આબાદી માટેની કાંતિકારી કાયાપલટ કરવાનું એક મુખ્ય સાઘન બની રહેશે ઈન્શા અલ્લાહ
મારાથી કોઈ પણ પ્રકારે કોઈનું પણ દિલ દુભાયું હોય તેઓ દર ગુજર કરશે એવી ઉમ્મીદ સાથે વિરમું છું.
નાચીઝ અહમદગોરા ગુલામ મોહમદપટેલ
- ઓન. સેક્રેટરી . “મદ્રેસાએ અંજુમને ઈસ્લામ કઠોર
મદ્રેસએ અંજુમને ઈસ્લામ કઠોર
સંસ્થાકિય સંક્ષિપ્ત પરિચય સ્થાપના વર્ષ - હિજરી સન ૧૩૦૭, ઈ.સ.૧૮૮૯
)
souvenir 1992-93) institution Towards 103rd Year
LSTO 1689
'REGD. NO. S.R. 8/2071/1953 & B.P.T. F/45 s/8045/1954
مدرستها من الاما
સંસ્થા ગતિપંથે ૧૦૩મે વર્ષે મરણિકા - ૧૯૯૨/૯૩.
Madresa-e-Anjuman-e-Islam,
KATHOR 394 150 DIST. SURAT GUJARAT જુની બિલ્ડીગ ૧૯૧૬
uઈસ્કૂલ બિલ્ડીંગ ૧૯૮૦
પ્રાથમિક શાળા
આઈ. ટી. આઈ. અને વી. ટી. સી.
ગર્લ્સ હોસ્ટેલ
ક્વાર્ટસી
શતાબ્દી મહોત્સવ
બિસ્મિહતઆલા
પ્રમુખનું નિવેદન તે કરીમે કારસીઝનું લાખ લાખ શુક્ર અન અહમાને છે કે આપણી માયા નાઝ શિક્ષણ સંસ્થા મદ્રેસએ અજુમને ઈસ્લામે ૧૦૨ વર્ષની લાંબી મંઝીલ ખુબ શાનો શોકત ની સાથે પુરી કરી રહી છે. એ માટે આપણે ગૌરવ લઈ શકીએ. અપણી આ સંસ્થાએ પોતાના
જીવનમાં ઘણી લીલી સુકી જોઈ છે, છતાં મકકમતાથી સામનો કરી વણથંભી કુચ જારી રાખી છે.
૧૯૮૦ સુધી સંસ્થાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધીયાર હવા ઉજાસ અને રમતના મેદાન વિના ભાડાના મકાનોમાં રૂંધાઈ રહી હતી.
૧૯૮૩ માં એની પ્રવૃત્તિ કથરાદાવાડીના નવા મકાનમાં અને વિશાળ ખુલ્લા મેદાનમાં પ્રવેશ કર્યો અને એનીૌક્ષિણક પ્રવૃતિઓ હરણફાળ ભરવા માંડી.
૧૯૮૧ માં જ નર્સરી-કે.જી.ના કલાસો ચાલુ કરવાનું સાહસ કર્યું. પરંતુ તેની પાછળ દુરઅંદેશીની વિચારણા હતી. નેકનીધ્યત અને ખુલુસ દલથી અલ્લાહ પર તવકકલ કરી આ સાહસ કર્યું હતું.
૧૯૮૨ માં હિંમત કરી ગર્લ્સ હાઈસ્કૂલની શરૂઆત કરી. આપણો વરસોનો અનુભવ છે કે આપણી દીકરીઓ શિક્ષણમાં બહુ રસ લેતી નહોતી. તેમના વાલીઓની દૃઢ માન્યતા હતી કે છોકરીઓને ભણાવીને કયાં નોકરી કરાવવી છે. ઉપરાંત સહશિક્ષણ પ્રત્યે તેમને સુગ અને નફરત હતી. જેથી સ્વતંત્ર શિક્ષિત બહેનો દ્વારા ઘરઆંગણે ચાલતી હાઈસ્કૂલોમાં બાળાઓ આવવા લાગી. ૧૯૮૨ પછીના આંકડાઓ બતાવે છે કે અમારો હેતુ બર આવ્યો. ખુદાનો શુક્ર અને એહસાન છે. આપણા વિસ્તારમાં આ એક માત્ર સ્વતંત્ર શિક્ષિત બહેનોથી ચાલતી હાઈસ્કલ છે એ આપણી વિશિષ્ટતા છે. ચાલુ સત્રથી તેમના માટેના ખુબ જ ઉપયોગી વિષયો તેમના શિક્ષણના અભ્યાસક્રમના માળખામાં જ ચાલુ કરવામાં આવ્યા છે. ઈ.અ. હવે તમને ઘર બુલાવવા જવાની જરૂર પડસ નહિ. તેમની રસના વિષયોનો ઉમેરો થતા તેઓ હસે હોંસે હાજરી આપતા ઘઈ જશે. નવા વિષયો સીવણ-ભરત-ગૂંથણ-હવિજ્ઞાન-કોમ્યુટર-ટાઈપરાઈટીગ-ઈલેકટ્રોનીકસ, જે તેમના સંસારિક જીવનમાં ખુબ જ ઉપયોગી છે. એ આનંદની વાત છે કે આપણી જ શાળામાં શીખેલી કેટલીક બહેનો આપણી જ શાળામાં શિક્ષણ કાર્ય કરી રહી છે.
આપણા યુવાનોનો પ્રવાહ રોજી રોટીની શોધમાં મીડલ ઈસ્ટ-કેનેડા-યુ.કે. અમેરિકા-આફકા થતા તેમને ત્યાં ઈગ્લીશની જાણકારી વિના જે મુશ્કેલી અને તકલીફોનો અનુભવ થાય છે. તેને લક્ષમાં લઈ ઈગ્લીશ મીડીયમ સ્કુલનું સાહસ જે કર્યું. તે વ્યાજબી સાબત થાય છે. આ ઈગ્લીશ મીડીયમ સ્કુલ એ આપણા વિભાગમાં પહેલી જ છે. એ પણ આપણી એક વિશિષ્ટ છે. બીજી શાળાઓ એનું અનુકરણ કરવા વિચારી રહી છે. શરૂઆતમાં આપણને આ કલાસી માટે સંખ્યાની મુશ્કેલી હતી, જેના કારણે આ વિદ્યાર્થીઓને લાવવા લઈ જવાની સહુલીયતની વ્યવસ્થા માટે આપણે બોની જોગવાઈ કરી હતી. વાહનવ્યવહારનો ખર્ચો બહારગામના વિદ્યાર્થીઓ આપતા હતા. એ કોઈ ખોટનો ધંધો ન હતો. આજે એ સમય આવ્યો છે કે આપણાં ગામના જ વિદ્યાર્થીઓ હોંશે હોં સે ઈગ્લીશ મીડીયમ સ્કુલમાં દાખલ થઈ રહ્યા છે. આજે નર્સરી - કે.જી ની કુલ સંખ્યા ૧૧૫ છે. તેમાં કઠોરના વિદ્યાર્થીઓની સંખ્યા ૪૮ છે. ઈંગ્લીશ મીડીયમ સ્કુલમાં સરકારી ગ્રાંટ મળતી નથી. જેથી વિદ્યાર્થીઓ પાસે ફી લેવામાં આવે છે. વાત સંભળાય છે કે ટુંક સમયમાં ઈંગ્લીશ મીડીયમ સ્કુલો પણ સરકારી ગ્રાન્ટેબલ થઈ જશે પછી સંખ્યાનો પ્રોબ્લેમ જ રહેવાનો નથી.
એ સિવાય મદ્રેસાના કોઈપણ શિક્ષણ વિભાગમાં કોઈ જ ફી લેવામાં આવતી નથી. બધું જ શિક્ષણ મફત આપવામાં આવે છે. ઉપરાંત કેટલાક વિદ્યાથીઓને ચોપડા યુનિફોર્મ-પરિક્ષા ફી પણ શાળા તરફથી આપવામાં આવે છે.
આપણા ખુશનસીબે જીરાની ઈસ્લામિક ડેવલપમેંટ બેને “ગર્લ્સ હોસ્ટેલ કમ વોકેશનલ ટ્રેનીંગ સેંટર” માટે આપણને શાહી અમદદ કરી. જેના પ્રતાપે આપણને પાંચ આધુનિક સુવિધાવાળા મકાનોની ભેટ મળી છે. તેમાં ટેકનીકલના વિષયો જેવા કે
વણ-ભરતગુંથણ-ગૃહવિજ્ઞાન-કોમ્યુટર-ટાઈપરાઈટીંગ-ઈલેકટ્રોનિકસના કલાસો ચાલુ થઈ ગયા છે. એ આપણી શાળાનું ગૌરવ વધારનારા
૧૦૦ છોકરીઓની સુવિધાવાળી હોસ્ટેલ એ ગુજરાતભરમાં એક અનોખી હોસ્ટેલ છે. જેમાં સમગ્ર ગુજરાતની શિક્ષણમાં રસ લેતી વિદ્યાર્થીનીઓ માટેનું સુંદર આકર્ષણ છે.
- ગૃહવિજ્ઞાનના વિષયો ભાગ્યે જ કોઈ સ્વતંત્ર મુસ્લિમ ગર્લ્સ હાઈસ્કૂલમાં શીખવવામાં આવતા હશે, આ પણ શાળાનું એક આકર્ષણ છે. હોસ્ટેલનું વાતાવરણ ઈસ્લામી છે. નમાઝ-દની તાલીમની વ્યવસ્થા છે.
એક સમયે અમારો મો દની તાલીમનું મઝ હતું. સમય જતાં તે પ્રાથમિક તાલીમની કક્ષાએ આવી ગયું હતું. ખુદાના ફજલો કરમથી અને હાજી ઈબ્રાહીમ ઈચ્છક સાહબની તનતોડ કોશીશો અને તવજોથી પાયાની દીનતાલીમને સુવ્યવસ્થિત - યોજનાપૂર્વક સરળતાથી “નૂરાની કાયદા”ની પદ્ધતિથી સહી મારી જ અને તજતીદની સાથે કુને કરીમને પઢી શકાય એ પદ્ધતિ દાખલ કરી. ખુદાનો શુક્ર છે કે એનો નતીજો સારો આવ્યો. હજી કસર છે. ઈ.અ. એ પણ સુધરી જશે.
એનો યશ હાજી ઈબ્રાહીમ ઈસ્યાક આહબને ફાળે જાય છે. ખુદા એમને સજરે અઝીમ અતા કરે આમીન
અમારી શાળામાં બોર્ડની પરિક્ષાના અનેક કેન્દ્રો છે. જેવા કે હીન્દીની પરિક્ષા - હાયર સેકન્ડરી - અસા.એસસી. - ચિત્રકામ - અંગ્રેજી - નવોદય વિદ્યાલય,
હજી અમારી શાળામાં કેટલાક સુવિધા ખુટે છે. દા.ત., પ્રાથમિક શાળાનું એક જ મકાન છે. જેથી શીફત સીસ્ટમથી શિક્ષણ થાય છે. લેબોરેટરીનો અભાવ છે. સુસજજ લાઈબ્રેરી નથી. મલ્ટીપરાજી એસેમ્બલી હોલની ખાસ જરૂરત છે, ખુદાથી ઉમ્મીદ છે કે અમારી
જરૂરત પણ ઈ.અ. પુરી થશે.
અમારા અરમાનો તો ઘણાં ઉંચા છે. હજી ઘણું ઘણું કરવાના સ્વપ્ના જોઈ રહ્યા છીએ, અલ્લાહપાકની નુસરત અને મદદના મોહતાજ છીએ. ખુદા અમારી ઉમ્મીદો પુરી કરવામાં મદદ કરે, આમીન.
મારા જેવા જઈફ કમજોરનું આગજુ નથી, મારા સહકાર્યા કરો શાળાના આચાર્યો - શિક્ષકગણ અને શાળા પરિવાર અને નામી અનામી સર્વનો દીલી આભાર માનું છું. ડૉ. ભીખુભાઈ એન. પટેલ નિવૃત્ત આચાર્ય ગંગાધરા હાઈસ્કૂલ • છેલ્લા ૧૫ વર્ષોથી એકધારી વહીવટી અને શૈક્ષણિક કાર્યોમાં નિષ્ઠાપૂર્વક આઈ.ડી.બી. પ્રોજેકટ અને સંસ્થાના વિકાસમાં માર્ગદર્શન-સલાહ સૂચનો આપતા રહે છે.. તેમનો આભાર વ્યકત નહિ કરું તો નગુણો કહેવાય. ડૉ. ભીખુભાઈને ખુબ ખુબ આભાર, સૌનો આભાર,
યા અલ્લાહ ! આ તારો જ કરિશ્મો છે. તું જ એને કામિયાબ બનાવ. આમીન. . .
ક્ષમા યાચના : માણસ માત્ર ભૂલને પાત્ર છે. આ લખાણમાં કંઈ ક્ષતિ રહી ગઈ હોય કે કોઈનું નામ રહી ગયું હોય તો તે ઉદાર " દિલે માફ કરે.
| (st) એમ. ઈ. કાઝી
પ્રમુખ - મદ્રેસએ અમને ઈસ્લામ કઠોર
*
*
E
E
ઓનરરી રોક્રેટરી ની નજરે છેલ્લા કેટલાક વર્ષોથી મદ્રેસાનાં ઓન સેક્રેટરી તરીકે તેમની ખિદમત કરવાની મને તક મળી છે. તે બદલ સૌ પ્રથમ હું અલ્લાહન શક ગુજારૂ છું. અને આપ સૌનો અહેસાનમંદ છું. અલ્લાહની મહેરબાની થી અને આપ સૌના સાથ સહકારથી છેલ્લા કેટલાંક વર્ષોમાં સંસ્થાએ સારી એવી પ્રગતિ કરી છે. જે અંગેની વિગતો આ સૂનિયરમાં અન્યu લખાણોમાં જોવા મળે છે.
આ તકે સંસ્થા વિશેની કેટલીક બાબતો હું આપ સૌ સમક્ષ રજુ કરું છું. તોતે અસ્થાને નહીં ગણાય, પરંતુ સંસ્થાના હિતની હોઈ આવકાર્ય ગણાશે,
મસા અંજુમને ઈસ્લામ કઠોરનાં બુઝુર્ગ નેક દિલ સંસ્થાપકોએ શરૂથી જ ખુબ જહેમત ઉઠાવી સંસ્થાની સંગીન બુનિયાદ નાંખી. દેશ પરદેશમાં સખી દાતાઓના સાથ સહકારથી આવકનાં સાઘનો ઉભા કથી. મોરિશિયસમાં મકાન ખરીદવા. આફ્રિકામાં હલકાની બિલ્ડીગ ખરીદયું. ટ્રસ્ટ બનાવ્યું, અને કાયમી નિભાવની સુંદર વ્યવસ્થા ઉભી કરી. થનાર કુલ આવકની ઓછામાં ઓછી ૫૦ ટકા રકમ મસા અંજુમને ઈસ્લામ કઠોરનાં મેનેજમેન્ટ પર નાતાલ કમિટિએ દર વર્ષે મોકલાવી તેવું ટ્રસ્ટ ડીડ છેક ૧૯૧૭ થીજ બનાવ્યું.
ફંડફાળા અને આવકે માંથી કઠોરનાં બજારમાં સંસ્થાનું મકાન તથા બોર્ડિગ હાઉસ પણ બંધાવ્યા, જેમાં અગવડ, સગવડ, દિની તેમજ દુન્વયી તાલિમનું કામ છેક ૧૯૮૦ સુધી ચાલતુ રહયું. તે દરમ્યાન નાનાં મોટા અવરોઘા આવ્યાં. અને તે બઘા માંથી સંસ્થા પાર થઈ આગળ વઘતી રહી.
કેટલાંક મતમતાંતરોનાં કારણે જોઈએ કેટલું ધ્યાન શરૂથી જ દુન્વયી તાલિમ માટે અપાયું નહિ. રીર્પોટો જોતા જણાય છે જે આર્થિક તેમજ અન્ય કારણોસર કેટલીક સારી શરૂઆતો પણ અઘ વચ્ચેથી છોડી દેવી પડી હતી. અલબત દીની તાલિમની સુવાષ દુર દુર સુધી ફેલાઈ સંસ્થાનો એ દીની તાલિમ માટેનો ગૌરવવંતો કાળ હતો. કમનસીબે પાછળના વર્ષોમાં તેમાં ભારે ઓટ આવી, અને દીની તાલિમ માંપ્ર પ્રાઘમિક તબકકા સુધી નીચે ઉતરી ગઈ. દારૂલ ઉલમ ઉભુ કરવાના સુનહરી ખ્વાબ વેરવિખેર થઈ ગયા. તેમ છતાં અંગોની દુઆએના લીધે ફરીથી થયેલા પ્રયાસમાં સફળતા મળવા લાગી, ઘીમે ઘીમે દીની તાલીમને વ્યવસ્થિત કરવામાં આવી. સાથે સાથે દુન્વયી
તાસિમ પ્રત્યે પણ જરૂરી લક્ષ આપવાનું મુનાસિબ સમજાયું. અને સંજોગો પણ સારા થતા ગયા.
કથરાદાવાડીમાં ૧૯૭૧ માં મમ ડૉ. મુલ્લા સાહેબનાં હસતે મકાન બાંધવાનો પાયો નખાયો. ૧૯૮૦-૮૧ માંમકાન બંઘાયું. અને ૧૯૮૧ માં આ મકાનમાં શિક્ષણ માટેની સારી સગવડ ઉભી થઈ, અને આ સગવડ મળતાં સંસ્થા પણ દીની તેમજ દુન્વયી તાલિમની પ્રવૃત્તિઓમાં ઝડપથી આગળ વઘવા લાગી. દીની તેમજ દુન્વયી તાલિમનું સમાંતરીય શૈક્ષણિક સંકુલ ઉભુ કરવાનો ખ્યાલ રંગ પકડવા લાગ્યો. ઉત્સાહપૂર્વક ચક્રો ગતિમાન થતાં ગયા. આયોજન થતું ગયું. અમલ થતો ગયો. અને જેના પરિણામે અલહમ્દુલ્લિાહ આજે એક વિરાટ શૈક્ષણિક સંકુલ ઉભુ કરવામાં આપણે સારા એવા કાખ્યાબ થયા છીએ. અને ઈન્શા અલ્લાહ વધુને વધુ કાખ્યાબ થવા ઉમ્મિદ છે.
હું પોતે ઉચ્ચ શિક્ષણ લઈ શકયો નથી, પરંતુ કામ ધંધા અર્થે દુનિયાનાં ઘણાં દેશોમાં રહયો છું. એક વસ્તુ બરાબર સમજી છે આ જમાનામાં આપણાં છોકરાઓ અને છોકરીઓને દીની તેમજ દુન્વયી બને તાલીમથી સજજુ નહિ કરીશું તો આપણે કયાંયનાં રહીશું નહી . હમણાં સુધી આપણી પાસે દીની તેમજ દુન્વયી તાલીમ માટે પુરુ માળખું તૈયાર ન હતું. છેલ્લા કેટલાંક વર્ષોની જહેમતથી આ કામ હવે લગભગ પુરુ થવા પર છે. અને એક માળખુ દીની તાલીમનું નુરાની કાયદા થી તજવીજ સાથે કાયદા સુધીની તાલીમનું ઉભુ. કરી શકયા છીએ, જેનાં લીધે શહિદીની પ્રાથમિક તાલીમ સંગીન બુનિયાદી તાલીમ આપવાની સગવડ ઉભી થઈ શકી છે. એ જ રીતે દુન્વયી તાલીમમાં કૌમની જરૂરિયાત મુજબ બાલવાડીથી ઉચ્ચત્તર માધ્યમિક શાળા સુધીનું ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવાની સગવડ પણ આપણે ઉભી કરી શકયા છીએ. ગર્લ્સ હાઈસ્કુલ તેમજ હવે ગર્લ્સ હોસ્ટેલ પણ આપણે ઉભી કરી શકયા છીએ, વોકેશનલ કોર્સીસની શરૂઆત રૂપે કોમ્પયુટર સાયન્સ વગેરે કોસિસ શરૂ કરી રહયાં છીએ. આમ ઉગતી પેઢી બીજી કોમોની સરખામણીમાં દેશ દેશાવરમાં ગૌરવભેર ઉભી રહી શકાશે. અને પોતાનું જીવન વઘારે બહેતર જીવી શકશે. ઈ, અ.
' દુઃખની વાત એટલીજ છે કે હજી પણ આપણે શિક્ષણનું મહત્વ જોઈએ એટલું આપતાં નથી. કેટલીકવાર તેનાં કારણે બિન જરૂરી અને કુલ્લક અવરોઘો (જમા થાય છે. અને પ્રગતિની ગતિ જાળવવામાં અડચણો આવે છે. અને ઘાર્યા લક્ષયાંક ઘારી ગતિથી મેળવી શકવાનું મુશકેલ બની જાય છે. મારી કોમને દર્દભરી અપીલ છે કે શિક્ષણનું દીની તેમજ દુન્ડવી તાલીમનું મહત્વ સમજવું અને જે સગવડો ઉભી થઈ શકી છે તેનો સારી રીતે લાભ લઈ ઉગતી પેઢીને શિક્ષણ સજજ બનાવવાનાં કામને સૌથી અગત્યનું સમજવું. આમ થશે તો કીમની કાયાપલટ થશે, અને કૌમની તરકકી થશે. ઈન્શા અલ્લાહ.
પણાં દેશમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, લગભગ ૩૫ ટકા તેમાંયે મુસલમાનોમાં શિક્ષણનું પ્રમાણ ઘણું જ ઓછું છે, લગભગ ૧ર ટકો તેમાં પણ છોકરી એનાં શિક્ષણનું પ્રમાણ લગભગ ૩ ટકા જેટલું જ છે, આ આંકડાઓ માંથી આપણે બોધપાઠ લેવાનો છે. આપણી પાસે આજે મદ્રેસા જેવી સંસ્થાને લીધે ઉચ્ચત્તર શિક્ષણ સુધીની વ્યવસ્થાનું માળખુ અલ્લાહના ફઝલો ઉભુ થઈ શકર્યું છે. ત્યારે તેનો લાભ સારામાં સારી રીતે લેવું જોઈએ.
- મસાનાં મેનેજમેન્ટો કૌમની શિક્ષણની ઘણી લાભદાયી વાતો ધ્યાનમાં રાખીને અને દુર દેશી વાપરીને કેટલાક મહત્વનાં પગલાં છેલ્લા ૧૦-૧૨ વર્ષમાં કેટલાંક અવરોધો પાર કરીને પણ લીઘા છે, જે ઘણાં ઉપયોગી સાબિત થાય છે, અને જેને આવનારા સમયમાં વધારે ને વધારે લાભદાયી બનનાર છે.
મદ્રેસા મેનેજમેન્ટ મુરબ્બી ડો. કાઝી સાહેબની વડપણ હેઠળ શિક્ષણની સગવડો વધારવાનું, વિકાસ કરવાનું, અને એક સંપૂર્ણ સુગંઠિત માળખુ ઉભુ કરવાનું લગભગ ૧૫ વર્ષ પહેલાં નકકી કર્યું ત્યારે એ કામ ખુબજ મું
પછી એક હાથ પર લીધેલ તમામ કામ ઉકેલાતા ગયા, અને કામ્યાબીઓ મળતી ગઈ. સ્વપ્ન સાકાર થયું. હજી ઘણાં કામો બાકી છે, હજી સંસ્થાને સંગીન સ્થિતિમાં પગભર કરવાનું કામ બાકી છે.
૧૯૭૭ માં આપણી પાસે એક પ્રાથમિક શાળા છોકરીઓ માટેની ઘોરણ ૧ થી ૫ સુધીની એક પ્રાથમિક શાળા છોકરાઓ માટેની ઘોરણ ૧ થી ૪ સુઘીની, એક માધ્યમિક શાળા મિશ્ર ધોરણ ૫ થી ૧૦ સુધીની એક છોકરાઓની હોસ્ટેલ અને છોકરાઓ તથા છોકરાઓ માટેનો દીનીયાત વિભાગ જે જુનાં બજારમાં જુના મકાનમાં ચાલતાં હતાં. જેમાં લગભગ ૭૦૦ ની આસપાસ કુલ વિઘાથી સંખ્યા હતી: તે વખતે બે બાબતો ધ્યાન પર આવી, એક ખાપણી કોમનું પુરેપુરા બાળકો આપણી શાળાઓમાં આવતાં ન હતા, અને બાજુ પરસ્પરના સાઘારણ મતભેદ ઉભો થતાં હાઈસ્કુલ વિભાગ જેમાં ઘોરણ ૮, ૯, ૧૦, નાં માપ એક એક રણજ હતાં. અને જે કટોકટ સંખ્યા પર ચાલતા હતાં, તેમાંથી ૧૦, ૧૨, ની સંખ્યા પણ ઓછી થઈ જાયતો એકાદ વર્ગ તુટી પડે, અને હાઈસ્કુલ પડી ભાંગે. આવી પરિસ્થિતિનો ખતરો હતો. તેને તાકિદે કાયમી ઘોરણે ઉકેલવાની જરૂર હતી, જે ઉકેલવા ઘોરણ ૮ ૯, ૧૦નાં કમશઃ બે બે વર્ગ કરવાનું નકકી કર્યું, અનેબોર્ડિગ હાઉસમાં સગવડ વધારી ઘટતી સંખ્યા મેળવી અને ગામ માથી પણ તેમજ આજુબાજુ નાં ગામોનો સંપર્ક કરી બસ પાંસ વગેરેની સગવડો આપી, સંખ્યામાં કાયમી ઘેર જરૂરિયાત મુજબ ક્રમશઃ વધારો કર્યો. જે દિશામાં અવિરત ગતિ ચાલુ રાખી નોંધપાત્ર પ્રગતિ કરી. હાઈસ્કુલનાં અહિતત્વ માટે જરૂરી વ્યવસ્થાની સાથે સાથે છોકરીઓ માટેની પ્રાથમિક શાળામાં બે ઘોરણ,ઘોરણ, ૬ અને ઘોરણ ૭ નો વધારો કરી ઘોરણ ૧ થી ૭ ની પૂર્ણ કદની પ્રાથમિક શાળા કરી, અને એજ રીતે છોકરાઓ માટેની પ્રાથમિક શાળામાં ધોરણ, ૬ અને ૭ વઘારી અને પણ ઘોરણ ૧ થી ૭ ની પુર્ણ કદની પ્રાથમિક શાળા કરી, આ કામ ૧૯૭૭ થી ૧૯૮૦ સુધીમાં કર્યા.
આ દરમ્યાનમાં આપણી કામનું એક પણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે પૂર્ણ કદની પ્રાથમિક શાળાઓ ઉભી કરી અને સાથે સાથે માધ્યમિક શિક્ષણ : હાઈસ્કૂલના શિક્ષણ : માટે આપણા બાળકો ઓછામાં ઓછા એસ. એસ. સી, સુધી પહોંચી શકે, અને અધવચ્ચેથી શાળા છોડી રખડતાં ન થાય તેવી આયોજનબધ્ધ નિતી અપનાવી જેનાં ઘણાં સારા ફાયદા જોવા મળ્યાં છે, ઘોરણ, ૯ સુધી પહોંચી જનાર બાળક જો આગળ ન ભણે તો આઈ. ટી. આઈ. અન્ય ટેકનીકલ સર્ટિફિકેટ ફોસીસ ડ્રાઈવર મેકેનીક વગેરેનાં જોબ માટે લાયક બની ઉમેદવાર બની શકવાની લાયકાત મેળવી શકે છે. દેશો જેવા કે ઈગ્લેન્ડ, અમેરિકા, આફ્રિકા, કેનેડા, વગોરે નાં સંબંધો છે, અંગ્રેજી ભાષાની તેનામાં સારી જેવી જાણકારી આપણી કામ માટે જરૂરી છે. આપણી ઉગતી પેઢીને અંગ્રજી નાં વહેવારું જ્ઞાન વગર ચાલવાનું નથી. આ બાબતનું મહત્વ સમજીને રાજય ભરનાં કેળવણી કારોનું એક સંમેલન બોલાવીને તેઓના વિચારો, સુચનો, અને સલાહો ધ્યાનમાં લઈને ૧૯૮૦-૮૧ માં ઈગલીસ મિડીયમ સ્કુલ શરૂ કરવાનું નકકી કર્યું, અને નર્સરી, કે, જી, નાં કલાસીસ શરૂ કર્યા, જમાં ગુજરાતી માધ્યમમાં પણ શિક્ષણ મેળવવાનું મહત્વ આપણી કોમમાં બરાબર સમજાયું નથી. ત્યાં તાત્કાલીક અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ મેળવવાનું મહત્વ તરતજ સમજાય જાય એવું હોતું નથી. તે ધ્યાનમાં રાખી આજુબાજુનાં ગામોમાંથી બાળ મેળવવા ખાસ - સગવડ તરીકે વાહનો વસાવ્યા, કમશઃ વર્ગો વઘારતાં ગયાં, અને આજે ઉચ્ચતર માધ્યમિક : હાયર સેકન્ડરી : સુધી અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવાની અનોખી સિધ્ધી પણ હાસિલ થઈ શકી, આ તકે એ જણાવવું જરૂરી સમજું છું કે આપણી કોમના બાળકો ઈગલીસ મિડીયમ સ્કુલનો વધુને વધુ લાભ લે તે જરૂરી છે. તેના ફાયદામાં રહેશે. આ અગાઉ ગામમાં અન્યોએ કરેલું અગ્રેજી મિડીયમ
કુલનું શાહ નિષ્ફળ ગયું હતું. જયારે આપણું સાહસ અલ્લાહની મહેરબાનીથી કામ્યાબ બન્યું.
જે રીતે આપણી કામનાં દીની તેમજ દુન્વયી તાલીમના સંકલિત મહત્વ અને અલગ અલગ પમત પ્રર્વતે છે. તે રીતે મિશ્ર શિક્ષણ અંગે પણ અલગ અલગ મત પ્રર્વતે છે. તેથી કન્યા કેળવણીમાં આપણે ઘણાજ પછાત રહયાં છીએ, માધ્યમિક સુધી પણ કન્યાઓ શિક્ષણ લેવા મિશ્ર શાળામાં આવતા અચકાવવાનાં કારણે આંકડાઓ તપસ્યા કન્યાઓ શિક્ષણની સ્થગિતતાં અને અર્થ વચ્ચેથી શાળા છોડી જવાનો ટકાવારી લગભગ ૮૭ ટકા જેટલી જણાય, આથી તાકિદે ગર્લ્સ હાઈસ્કુલ શરૂ કરવાનો નિર્ણય લઈ ખુબજ મુશકેલીએ પણ ગર્લ્સ હાઈસ્કુલ શરૂ કરી. અને લગભગ ૯૦ થી ૯૫ ટકા કન્યાઓ શિક્ષણ લેતી થઈગઈ તે મહત્વનું કામ થઈ શકયું. આપણે એ યાદ રાખવું જોઈએ કે એક શિક્ષીત માતા હજાર શિક્ષકની ગરજ સારી શકે છે. આજની છોકરીઓ આવતી કાલનાં આપણાં ઘરોની કીમતી
મૂડી છે. ઘર ઘર તાલીમને તેનો ઝરાયો છે. -
આજની પરિસ્થિતિમાં પ્રવેશ અંગેના જટેલ પ્રશ્નો છે, જે શાળા પૂર્ણ કદની એટલે જે બાલ વાડીથી ઉચ્ચત્તર માધ્યમિક સુધીની ન હોય તે શાળાનું પુરેપુર મહત્વ ટકતું નથી, એ હેતુ ધ્યાનમાં લઈ ભારે જહેમત વેઠી ઉચ્ચત્તર, માધ્યમિક વિભાગ શરૂ કરવાનું નકકી કર્યું, કોમર્સ અને આર્ટનાં વિષયો વાળો સામાન્ય પ્રવાહ પસંદ કરી ઘોરણ. ૧૧, ૧૨, શરૂ કર્યા અને કોલેજનાં ડિગ્રી કક્ષાનાં ઉચ્ચ શિક્ષણ મેળવતાં પ્રવેશ દ્વાર ખોલ્યો એ એક મોટી સિધ્ધી મળી શકી. ઉચ્ચશિક્ષણનાં પ્રવેશ દ્વાર ખોલવાન લાભો આવનારા સમયમાં અનેકવિધ રીતે કીમને મળનાર છે, એ નિશચીત છે, એને એનાથી કામમાં ઉચ્ચશિક્ષણનો વ્યાપ ઘણાં મોટા પ્રમાણમાં વઘશે જે બહુમૂલ્ય કાખ્યાબી બની રહેશે, આપણું શ્રેય આપણે દરેક બાળક કોઈને કોઈ નાતક પદવી : ડીગ્રી : પોતાના નામ પાછળ લખી ભાશાળી બની રહે, એ મુજબનાં આયોજનનું છે.
મદ્રેસાની નાણાકિય સ્થિતિ અંગે સતત ચિંતા રાખવાની અને સાથે સાથે જરૂરિયાત મુજબ તમામ કામ બરાબર થતાં રહે અને નાણાના અભાવે પ્રગતિ નાં કોઈ કામ અટકી પડે નહીં તે જોવાની જવાબદારી પણ સતત નિભાવવાની રહે છે. વારંવાર આજે છેલ્લા આઠ મહિના પહેલાં પણ આ અંગે નાતાલ કમિટિને પણ કેટલાક મુદાઓ શહિત સારી રીતે રજુઆત કરેલી છે, નાતાલ ખાતે આપણું ડેપ્યુરેસન ગયેલું ત્યારે સારી એવી રકમ મળવા પામેલ તેમાંથી સારી એવી રકમ હજી ત્યાંજ પડેલ છે, તેમળવા પામે તે બાબતે પણ લાગતા વળગતાને રજુઆત કરેલ છે. દેશ વિદેશમાં કલેકશન કરવા બાબતે પણ વિચારણા હેઠળ છે, આ દરમ્યાન આઈ, ડી, બી, : ઉસ્લામીક ડેવલપમેન્ટ બેક : જિદાહ તરફથી વોકેશનલ કોર્સીસ માટેનાં અધતન પ્રોજેકટ માટે માતબર રકમનું દાન મેળવવા આપણે ભાગ્યશાળ થયા અને જેના પ્રતાપે એક વિશાળ સંકુલ ઉભુ કરી શક્યા છીએ, એ એક કાયમી ખુબજ યાદગાર સમી નકકર હકીકત બની છે તે આપણા સૌ માટે ગૌરવની બીના છે. લગભગ ૬૫ લાખ રૂપીયા જેટલી રકમ મેળવી, અને વિશાળ સંકુલ સમયસર ઉભુ -
કરવું એ બધુ. ફકત અલ્લાહની મહેરબાનીને કારણે થઈ શક્યું છે, એમ કહું તો જરાય અતિશયોકિત નથી. આ પ્રોજેકટ અમને મેળવી આપવાથી તેને પૂરું થવા સુધી અમને સતત સલાહ સુચન સાથે સહકાર આપનાર આઈ, ડી, બી, નાં માનનિય ડી. એ, યુ, શેખ . હૈદરખાન, પી, ગુલાબ મોહમદ, જનાબ શરફુદીન ડાં, કાયદખાન વગેરે તમામ પદાધિકારી મહાનુભાવોનો અમે ઘણાં આભારી છીએ.
આપણા બાળકો સ્થાનિક તાલુકા જીલ્લા અને રાજય કક્ષાની સરકારી તેમજ બિન સરકારી વિવિધ શૈક્ષણિક સાંસ્કૃતીક રમત, ગમત પ્રવૃતિઓમાં ભાગ લેતાં , અને યથાશકિત સિધ્ધીઓ મેળવતાં શા છે. એ. એક નોધનીય બાબત છે, એ દીશામાં ભવિષ્ય માટે સારી આશાઓ રાખી શકીએ એમ છીએ, શિક્ષણિક સ્તરની કક્ષા અને સ્તરમાં પરિણામોની દૃષ્ટિએ પણ છેલ્લા કેટલાંક વર્ષોમાં માળખું ઉભુ કરવાનું પાયાનું કામ થતું રહયું હોવા છતાં આગલા ઘણા વર્ષોની ટકાવારીના આકમાં સરેરાશ ૧૦ ટકા જેટલો સિધ્ધીક મેળવી જાળવી શક્યા છીએ, એ એક નોઘપાત્ર હકીકત છે.
સંસ્થા આશ્રિત તમામ શૈક્ષણિક વિભાગો અંગે નામદાર સરકાર શ્રીનાં સુવિઘાઓ, શિક્ષણનું સ્તર, ઈતર શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગેનાં અભિપ્રાયો સારા રહયાં છે. એ આપણા સૌ માટે ખાસ ગૌરવની વાત છે.
જે કાંઈ થઈ શકયું છે એ કોમની ભલાઈ માટે નકકર કામ થયું છે, આપ સૌ શુભેચ્છકોના સહકારથી થઈ શકયું છે, આ તકે હું ખાસ કરીને સંસ્થાનો પ્રમુખ મુરબ્બી ડો. એમ, ઈ, કાઝી સાહેબનો તેમનાં કીમતી સાથ સહકાર બદલ તેમજ
દેદ દીલમાં રાખી પોતાની ફરજ નિષ્ઠા પુર્વક શાંત સ્વભાવે બજાવવા બદલ અને મેનેજિંગ મિાટેના મારા તમામ સહકાર્યકરોનો તેઓનાં સહકાર સહાય બદલ આભાર માનવો જંરૂરી સમજું છું. જે કાંઈ થઈ શકહ્યું છે તેમાં તઓના મહત્વનો ફાળો છે.
ઈલ્મની કઈ હદ નથી. હજુ ઘણું કામ બાકી છે, કેટલાંક આયોજન ઘડવાનાં છે, અલ્લાહ ચાહશે તો હજી ઘણાં કામો પાર પાડશે. અને કૌમમાં ઉગતી પેઢીના સુંદર ઘડતર માટેનું એક ભવ્ય પ્લેટફોર્મ તૈયાર થઈ રહેશે, જે કૌમની આબાદી માટેની કાંતિકારી કાયાપલટ કરવાનું એક મુખ્ય સાઘન બની રહેશે ઈન્શા અલ્લાહ
મારાથી કોઈ પણ પ્રકારે કોઈનું પણ દિલ દુભાયું હોય તેઓ દર ગુજર કરશે એવી ઉમ્મીદ સાથે વિરમું છું.
નાચીઝ અહમદગોરા ગુલામ મોહમદપટેલ
- ઓન. સેક્રેટરી . “મદ્રેસાએ અંજુમને ઈસ્લામ કઠોર
મદ્રેસએ અંજુમને ઈસ્લામ કઠોર
સંસ્થાકિય સંક્ષિપ્ત પરિચય સ્થાપના વર્ષ - હિજરી સન ૧૩૦૭, ઈ.સ.૧૮૮૯ પ્રાસ્તાવિક :
હિજરી સન ૧૩૦૭ અને ઈ.સ. ૧૮૮૯ પહેલા કઠોરમાં દીની તાલિમ માટે કોઈ કાયદેસરનો મસા. કે મકલબ ન હતો. પરંપરાગત રીતે ઘર ઘર દીની તાલીમ શિખવાનો પોતાની ઢબ પ્રથા હતી. એવામાં ૧૩૦૭ હિજરીમાં એક ખુદા રશીદા બુઝુર્ગ સરહદપ્રાંત વાયા બિહારથી ફરતા ફરતા કોરમાં આવી પહોંચ્યા. તેમનું મુબારક નામ છે. મવું. અબદુલ હકક ર. હતું. તેઓ આલિમે બા અમલ અને બુલંદ રૂહાની વ્યકિતત્વના માલિક હતા. કઠોર ખાતેના મુકામમાં તેમની યજવાબ છબી મજલિસોનો દૌર દિન બદિન અસરકારક રીતે વધવા લાગ્યો. આ મિજલસામાં હાજર રહેનારાઓની સંખ્યા દિન બદિન વધવા લાગી. કઠોરના અગ્રગણ્ય ઈલ્મોફનના ચાહક અને બુઝુર્ગોની સોહબતના અશિક શેઠ મોહંમદ યુસુફ વાવડા ભાણાભાઈ આ મજલિસોમાં નિયમિત હાજર રહેતા અને હઝરતની કુર્બાન અને હદીસોની રોશનીમાં દીની તાલીમની ફઝીલત અને અહમિયતની અસરકારક બયાનજ્વાનીથી મકતબ મદ્રેસાની જરૂરિયાત વિષે ખુબ જ પ્રભાવિત થયા. પોતાના દોસ્ત બિરાદરો અને સાથીઓ સાથે સલાહ પ્રવિરો કરી કઠોરમાં મસો શરૂ કરવાનો નેક અને બુલંદ ઈરાદો કર્યો. સ્થાપના અને મકસદ -'
જેના પરિણામે હઝરત મવલાના અબ્દુલ હકક રહ.ની પુર ઝુલુસ દુઆઓથી પરબની મસ્જિદમાં હીજરી સન ૧૩૦૭ માં મદ્રેસા અંજુમને ઈસ્લામ કઠોરનાં બા-કાયદા બુનિયાદ નંખાઈ, મદ્રેસએ અંજુમને ઈસ્લામ કઠોરની બુનિયાદ નાખવાનો નીચે મુજબ મકસદ નકકી કરવામાં આવ્યા. '
(૧) કોમને દીનિ અને દુન્યવી તાલિમનો ફાયદો પહોંચાડવો. . (૨) "ગરીબ યતીમ બાળકો માટે બોર્ડિંગ ચાલુ કરવી.
(૩) દીનિ અને દુન્યવી તાલિમ માટે ગરીબ અને હાજતમંદ બાળકોને મદદ કરવી વગેરે.
આ તે સમય હતો, જયારે કઠોર કઓ ગાયકવાડી રાજપમાં હતો અને ગાયકવાડી રાજયમાં તે વખતના ધો ૧ થી ધો.૪ સુધીનું શિક્ષણ ફરજિયાત હતું. જેનો લાભ કઠોરને મળતો જ હતો. મદ્રેસાએ દીનિ-તાલીમ પર ખુસુસી ધ્યાન આપ્યું. હઝરતના કુર્માનની તફસીર અને હદીસ ની ઉચ્ચ કોટિના ઈલ્મ છણાવટની સુવાસ જોત જોતામાં આસપાસ અને દુર દુરના વિસ્તાર સુધી ફેલાઈ ગઈ. તેથી આસપાસના તેમજ દૂર દૂરના વિસ્તારથી ઈલ્મ માટેના પરવાનાઓ આ મસામાં આવા લાગ્યા. જેઓની રહેવાની વ્યવસ્થા મોિમાં કરવામાં આવતી અને ગામ લોકો જમવાની સગવડ કરી આપતા. તાલિબે ઈમોની જરૂરી સલાહિયત પ્રમાણે સનદી ક્લિાબો અને અન્ય તાલિમ આપવામાં આવતી હતી. સંકલિત રિપોટ મુજબ બુખારી શરીફ-શરણે વિકાયા, ફારસી, ગુજરાતી આંક-અપૂણાાંક, ત્રિરાશિ વગેરે જરૂરી શિક્ષણ સઘન રીતે આપવામાં આવતું હતું. ખાસ કરીને કુર્બાન-શરીફ તરજૂમા સહિત પઢાવામાં આવતું હતું. બ્લિસ કાર્યકરોની પ્રારંભિક જહેમત - - ભાણાભાઈ શેઠની ઈબિતદાઈ જહેમત અને જોસ જલ્દીથી રંગ લાવી અને મોલમીનવાળા શેઠ મિયાં અહમદ વાવડ, કત્તાવાળા શેઠ મુસા સાલેહજી, શેઠ અહમદ મુસા હરીફ થા. શેઠ હાજી મુસાજી ટીમોલનો. એમને સુંદર સાથ સહકાર મળ્યો અને મસો ઝડપથી તરકકી કરવા લાગ્યો.
ભાણાભાઈ શેઠ મોરીસ જતા કલક્તા ગયા ત્યાં શેઠ મુસાજી સાહજી સાહેબે પોતાના તરફથી રૂપિયા ત્રણ હજાર અને બીજા દાતાઓ પાસેથી ઉઘરાવેલા રૂપિયા નવસો એકસઠ મળી કુલ રૂપિયા ત્રણ હજાર નવસો એકસઠ ભાણાભાઈ શેઠને આપ્યા. ભાણાભાઈ શેઠ, તે રકમમાં પોતાના તરફથી એક હજાર ઓગણચાલીસ રૂપિયા ઉમેરી રૂપિયા પાંચ હજારનું એક મકાન પરીસિયશમાં મસાના નામથી ખરીદયું. આફ્રિકામાં વસતા કઠોરવાસીઓએ ઉઘરાણું કરી એકત્ર થયેલી રકમ ભાણાભાઈ શેઠ પર મોક્લ તરફથી રૂપિયા ચારસો સાઠ ઉમેરી મસાના નામથી બીજું મકાન મોરિસીયસમાં ખરીદયું. રીતે મદ્રેસા માટે આવક ઉભી કરી.
હઝરત મવલાના અબ્દુલ હકક રહ, ઈ.સ. ૧૯૦૧ માં ગુજરી ગયા. પરંતુ તેમણે નાખેલી બુનિયાદ નકકર હતી. તેથી તેમની વફાત પછી પણ મદ્રેસાની તાલિમી કુચ અવિરત ચાલુ રહી. મવ, રહેમતુલ્લાહ સાહેબ, મવ.અબ્દુલ જબ્બાર સાહેબ, મવ. મુંબીનુલ હકક સાહેબ, વ, અહમદ વાંહેદ સાહેબ વગેરે હોનહાર આલિમોની પુરી કોશિશોથી મસા એ અંજુમને - ઈસ્લામ - કઠોર ગુજરાતભરમાં જામીખાહ -- અશરફીયાહ - રાંદેરની સમકક્ષ ગણાવા લાગ્યો અને દિનબદિન એની નામના વધતી ગઈ. આ મસાની લાયબ્રેરી એક અણમોલ નજરાણું હતી. જેમાં ઘણી નાયાબ ઉમદા કિતાબો સામેલ હતી, જેનો ફાઝ આમ હતો. મદ્રેશાની પગથિયાવાર તવારીખ અને તરકકીની વિગત-સંક્ષિપ્તમાં -
૧૯૧૨-૧૩ :- જુદા જુદા દેશોમાં મસાના અધિકૃત પ્રતિનિધિઓ નિમવામાં આવ્યા. જેઓને મસા માટે આવક અને નિભાવના સાધનો ઉભા કરવાનું કામ સોંપાયું. જેમ કે આફ્રિકામાં ડરબન ખાતે શેઠ ઈસ્માઈલ મોહમદ પારખ. સા. હતા. અગાઉના વરસોથી ગુજરાતી કલાસો છોકરાંઓ ત્થા છોકરીઓ માટે પણ ચાલતા હતા.
અંગ્રેજીના ક્લાસો પણ ધો.૭ સુધી ચાલતા હતા, પ્રિન્ટીંગ પ્રેસ પણ ચાલતું હતું
આર્થિક મુશ્કેલીઓ ઉભી થવાથી અંગ્રેજીના કલાસો બંધ કરવા પડયા. છોકરાઓની સંખ્યા ઓછી થતા ધો.૫ અને ધો. ૬ બંધ કરવા પડયા. પ્રિન્ટીંગ પ્રેસ પણ બંધ કરવું પડયું.
દીનિ-તાલિમનું સ્તર નીચું ગયું. ફક્ત અરબી, ફારસી સાથે નાઝર, કુરાન શરીફ અને દીનિપાતની તાલિમ રહી ગઈ. '
૧૯૧૪-૧૫ ને છોકરાઓની સંખ્યા વધવાથી પરબની મસ્જિદનું ભાડાનું મકાન નાનું પડવા લાગ્યું. તેથી મેહફીલે ઝીનતુલ-ઈસ્લામની કારોબારીએ મસા અને બોર્ડિગ માટે મકાનો બનાવાનો ઠરાવ કર્યો, તે મુજબ મેહફિલે ઝીનતુલ ઈસ્લામના મકાનની
• જોડેના ઈલાહી-મસ્જિદના જુના મકાનો તોડી ત્યાં મસા માટે મકાન બનાવાનું નકકી કર્યું.
ઉધરાણા માટે શેઠ હાજી સુલેમાન મોહમદ ટીમોલ સાહબ શેઠ હાજી દાવજી મોહમદ ઐયાત સા. વગેરેની એક કમિટી બનાવવામાં આવી.
તેઓએ પહેલા ક્કોર અને આસપાસના વિસ્તારમાં ઉઘરાણું કર્યું. પછી તેઓ કલકત્તા ગયા ત્યાં શેઠ ઈબ્રાહીમ સુલેમાન સાલેહજી ત્યા શેઠ અહમદ મુસાજી સાહજીના સાથ સહકારથી ચંદો કર્યો.
કલકત્તાથી તેઓ રંગૂન ગયા. ત્યાં શેઠ હાજી ઈસ્માઈલ માંહપદી, શેઠ આહમદ મોહંમદી, શેઠ અહમદ મોહંમદ વોરાજી ત્થા શેઠ હાજી સુલેમાન દાદાભાઈ વગેરે સાહેબોની મદદથી ઉઘરાણું કર્યું. તે પછી તેઓ આફ્રીકા ગયા. જયાં તેમને શેઠ હાજી મોહંમદ યુસુફ ટીમોલ ત્થા શેઠ હાજી અહમદ સાલેહજી જાદવત અને શેઠ ઈબ્રાહીમ સુલેમાન વાવડા સાહેબોની મદદથી સારું ઉઘરાણું કર્યું.
૧૯૧૬ :- મદ્રેસા અને બોડીગના મકાનો રૂપિયા ૧૪,૯૩= ના ખર્ચે તૈયાર થઈ ગયા. અલહન્દુલિલ્લાહ આ એક મહત્વની કાખ્યાબી હતી. ઈલાહી-મજીદ સાથે એવો કરાર થયો કે મકાનના ઉપરના માળની સ્વતંત્ર માલિકી મદ્રેસાન ઈલાહી-મજીદના રહેશે. જયારે બોડીંગની સ્વતંત્ર માલિકી મદ્રેસાની રહેશે.
૧૯૧૭ :- ૧૯૧ઠું ના બપોરે ૩=00 કલાકે શેઠ ઈસ્માઈલ મોહંમદ પારખ સા.નાં મકાન પર આફીકાના કઠોરવાસીઓની જનરલ મિટીંગ મળી, જેમાં આફિકામાં ઉઘરાવાયેલા ફંડ ફાળાની વ્યવસ્થા કરવા બાબત વિચારણા કરવામાં આવી. ચર્ચા-વિચારણાને અંતે મહેસાએ અંજુમને ઈસ્લામ કઠોરના કાયમી આવક અને નિભાવ માટે ડરબનમાં એક મકાન ખરીદવાનું સર્વાનુમતે નક્કી થયું. એક ટ્રસ્ટી મંડળ બનાવવામાં આવ્યું. જેમાં નીચેના ટ્રસ્ટીઓ નિમવામાં આવ્યા.
ક્રમ
નામ
(
=
c
-
સભ્ય
(૧) શેઠ ઈસ્માઈલ મોહમદ પારેખ
રોરમેન 32 શેઠ ઈસુપ અમજી મુલ્લા
વાઈસ ચેરમેન શેઠ અહમદ મોહમંદ શેખ
ટ્રેઝરર . શેઠ અહમદ મમુજી મુસા લોખાત
સેક્રેટરી. શેઠ મોહમદ હાજી સાલેહ રાદરી શેઠ દાવજી મોહમંદ સીદાતા
સભ્ય શેઠ અહમદ મોહમદ ઉમર
સ . (૧૦) ૦ ૩૬
શેઠ અહમદ મોહમદ મોતાલા
૧૮ માતા
સાર શેઠ કાસમ સુલેમાન વાવડ.
સભ્ય શેઠ ઈબ્રાહીમ સુલેમાન વાવડા
સભ્ય શેઠ મોહમદ અહમદ મેતર
'સ . શેઠ મોહમદ ઈબ્રાહીમ અસ્માલ
સભા " શેઠ હાજી અમ સુલેમાન કડવા
સભ્ય શેઠ મુસે સુલેમાન મુલ્લા
સ . આ ટ્રસ્ટ મંડળનું નામ કઠોર મદ્રેસએ અંજુમને ઈસ્લામ ઈન નાટાલ કમિટી રાખવામાં આવ્યું. હકકાની બિલ્ડીંગ :- ઉઘરાણાની રકમમાંથી “હકકાની-બિલ્ડીંગ” ખરીદવામાં આવી. ૧૯૧૮ - ધો.૫ લ્હા ધો૬ ના વર્ગો ફરીથી શરૂ કરવામાં આવ્યા. અંગ્રેજીનું શિક્ષણ પણ ફરીથી શરૂ કરવામાં આવ્યું.. ૧૯૩૩ : આર્થિક સ્થિતિ નબળી પડવાથી ધો.પ-૬ ના વગો ફરી બંધ કર્યા. અંગ્રેજીના ધો.૧-૨ ના વર્ગો પણ બંધ કર્યા, ૧૯૩૭ - અંગ્રેજીના “નાઈટ કલાસ” શરૂ કર્યા. આ વર્ગો રજીસ્ટર્ડ પણ કરવામાં આવ્યા.
૧૯૩૮-૩૯ - મદ્રેસાની સ્પેશ્યલ જનરલ મિટીંગમાં “નાઈટ ક્લાસીસ” ચાલુ રાખવાનું નકકી થયું. રિફોર્મ-કમિટીએ મદ્રેસાની કાર્યવાહીમાં જરૂરી સુધારા-વધારા કરી રિફોર્મ સ્કીમ બનાવી એવું પણ નકકી થયું. -
૧૯૪૦-૪૧ : રિફોર્મ કમિટીએ પોતાની રિફોર્મ સ્કીમ જાહેર કરી, જેમાં ખર્ચ ઘટાડવા ગુજરાતી-કલાસીસ બંધ કરી બાળકોને સરકારી-ગુજરાતી શાળામાં મોકલવાનું સૂચવવામાં આવ્યું. જેનો બુઝુર્ગોએ સખ્ત વિરોધ કર્યો. પરિણામે પરબની મજીદના માળ પર ન
متر
મસો ચાલુ થયો. વિખવાદ વશે. આ સમસ્યા હલ કરવા મૂળ કઠોરવાસી પણ રાંદેરમાં વસ્તા શેઠ હાજી અહમદ યુસુફ બોટાવાલા સાહબને લવાદ નીમ્યા. તેઓએ ફેસલો આપ્યો, જે બધાએ સ્વીકાર્યો અને વિવાદ શમ્યો બોટાવાલા એવોર્ડ :- .
૧૯૪૫ - ઠરાવ નંબર પ૩ થી કઠોરમાં ઈસ્લામીયા કોલેજ સ્થાપવાનો ઠરાવ કરવામાં આવ્યો. તેના ફંડ ફાળા માટે ૧૧
માણસોની એક કમિટી નિમવામાં આવી. ૧૯૪૭ :- ધો.૮ શરૂ કર્યું. ૧૯૫૦ :- કન્યાશાળામાં સિવણ ભરત-ગૂંથણના વર્ગો ચાલુ કર્યા. ૧૯૫૮ - જનરલ-મિટીંગના ઠરાવ નં.૪૩ર થી જુના બંધારણમાં સુધારો કરવામાં આવ્યો.
૧૯૫૯ :- ધો.૯ મું શરૂ કર્યું. - ૧૯૯૦ - ધો.૧૦ મું શરૂ કર્યું.
૧૯૬૧ - ધો.૧૧ (મેટ્રીક ઓલ્ડ એસ.એસ.સી.) શરૂ કર્યું.
વિદ્યાર્થી સંખ્યાની વિગત
કુમાર શાળા ધો.૧ થી ૪
૧દર વિદ્યાર્થીઓ ઝનાના શાળા ધો.૧ થી ૫
૧૪૪ વિદ્યાર્થીઓ (૩) હાઈસ્કૂલ ધો.પ થી ૧૧
૨૦૦ વિધાથીઓ
કુલ પ૦૬
૧૯૩૦ :- વિદ્યાથીની સંખ્યાની વિગત (૧) કુમાર શાળા ધો. ૧ થી ૪
. ૧૮૩ વિદ્યાર્થીઓ (૨) ઝના શાળા ધો.૧ થી ૫
૧૬૫ વિદ્યાર્થીઓ (૩) હાઈસ્કૂલ ધો ૫ થી ૧૧
ર૬૨ વિદ્યાર્થીઓ
કુલ ૬૧૦
૧૯૭૧ - કથરાદા વાડીમાં નવા મકાનનો પાયો નાંખવામાં આવ્યો. ૧૭૮-૭૯ :-- વિદ્યાર્થીઓની વિગત (૧) કુમાર શાળા ધો.૧ થી ૪ -
૧૯૦ વિદ્યાર્થીઓ »નાના શાળા ધો. ૧ થી ૫
૨૨૦ વિદ્યાર્થીઓ (૩) હાઈસ્કૂલ ધો.૫ થી ૧૧
૨૮૩ વિદ્યાથીઓ
કુલ ૬૯૩
૧૯૯-૮૮ - વિધાર્થીની સંખ્યા (1) કુમાર શાળા ધો. ૧ થી ૪
૧૯૨ વિદ્યાર્થીઓ (૨) ઝનાના શાળા છે.૧ થી ૫
૨૧૩ વિદ્યાર્થીઓ (૩) હાઈસ્કૂલ ધો.૫ થી ૧૦.
૩૧૫ વિદ્યાર્થીઓ
કુલ ૭ર૦ ૧૯૮૧ :- કથશદ વાડીમાં નવું મકાન તૈયાર થયું છે. હાઈસ્કૂલના વર્ગો ત્યાં લઈ જવામાં આવ્યા.
ઈગ્લીશ મીડીયમ - નર્સરી - કે.જી.ના વર્ગો શરૂ કર્યા. ૧૯૮૨ - ગર્લ્સ હાઈસ્કૂલ શરૂ કરી.
૧૯૮૬ - વિદ્યાર્થીઓની વિગત (૧) કુમાર શાળા ધો.૧ થી ૭.
૩૩૯ વિદ્યાથીઓ. ઝનાના શાળા ધો.૧ થી ૭
૩૪૫ વિધાર્થીઓ (૩) બાલવાડી
૧૦૪ વિદ્યાર્થીઓ (૪) . ગર્લ્સ હાઈસ્કૂલ ' .
૧૦૧ વિદ્યાર્થીઓ (૫) ઈગ્લીશ મીડિયમ સ્કૂલ
૧૮૦ વિધાથીઓ (૬) હાઈસ્કૂલ
૨૦૦ વિદ્યાથીઓ
કુલ ૧૨૬૯
૧૯૮૭ - બંધારણની નવી સ્કીમ મંજૂર થઈ. ઈસ્લામિક ડેવલપમેન્ટ બેંક (આઈ.ડી.બી.) જિદ્દાહ તરફથી ગર્લ્સ હોસ્ટેલ કમ
વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનો પ્રોજેકટ માટે માતબર દાન ૨,૬૩,000 = અમેરીકન ડોલર્સ મંજુર થયા. પ્રાયમરી સ્કૂલનું
મકાન તૈયાર થયું. કુમાર શાળા ત્યાં લઈ જવામાં આવી ૧૯૮૯ - ઉચ્ચતર - માધ્યમિક શાળા (ાયર સેકન્ડરી) શરૂ કરી.
ઈગ્લીશ - મીડિયમ હાઈસ્કૂલ શરૂ કરી. ૧૯૯૦ - કેરિયર કોર્નર શરૂ કર્યા. ૧૯૯૨ - આઈ.ડી.બી. પ્રોજેકટ તૈયાર થયો.
ગર્લ્સ હોસ્ટેલ શરૂ કરી. વોકેશનલ કોર્સીસ, કોમ્યુટર, હોમ સાયન્સ વગેરે શરૂ થયા.
અન્ય વોકેશનલ કોર્સીસનું આયોજન તૈયાર. મકાનોની વિગત : (૧) હાઈસ્કૂલ મકાન નંબર
૩૫૧ (૨) પ્રાયમરી સ્કૂલ મકાન નંબર ૪૩૩ . (૩) આઈ.ડી.બી. પ્રોજેકટ નંબર ૪૩
૩ થી ૭ (૪) છોકરાઓની બોડીગનું મકાન ૧૩ર. (૫) મસાનું જુનું મકાન (૬) દીનિયત વિભાગનાં નવા ૬ રૂમો ૧૩૫
કુલ દસ મકાનો
ખાસ નોંધ :- એક અઘતન એજયુકેશનલ કોમ્પલેક્ષ (શક્ષણિક-સંકુલ) તૈયાર થયું. ૧૯૯૩ અને આગળ ઉપર (ઈન્શાઅલાહ) અલહમદુલિલ્લાહ. ભાવિ-ઈરાદાઓ :
(૧) વોકેશનલ કોસસનું અદ્યતન કોમ્પલેક્ષ, (ર) કોમ્યુનીટી હોલ. (૩) સાયન્સ-વોકેશનલ સ્ટ્રીમ, (૪) ઓપન યુનિવર્સિટી કોર્સીસ.
(૫) પી.ટી.સી. જનરલ એજયુકેશન કોલેજ વિદ્યાર્થીઓની વિગત :
૯
૧૦
ઈંગ્લીશ મીડીયમ ધો ૧ થી ૭ કુમાર શાળા ધો.૧ થી ૭. ઝનાના શાળા ધો.૧ થી ૭ ગર્લ્સ હાઈસ્કૂલ હાયર સેકન્ડરી બાલવાડી
૩૫૧ ४33 ૪૩૮ ૧૩૨
૪૪૨.
૧૩૫ ૧૬૬
ક
.
કમ્બ વહોરા કઠોર સુરત શહેરની ઉત્તર પૂર્વમાં લગભગ ૧૭ કિલોમીટરના અંતરે તાપી નદીના ઉત્તર કિનારે આવેલા આ કસ્બાનું ગામ છે. પૂર્વમાં લગભગ ૧ કિલોમીટરના અંતરે નેશનલ હાઈવે નં.૮ છે. જે લગભગ ગામ સાથે જોડાઈ ગયો છે. પશ્ચિમે ૬ કિ.મી. પર વેસ્ટર્ન રેલવેનું સાયણ સ્ટેશન છે. દક્ષિણે તાપી નદીના કિનારે સામે પાર ખોલવડ ગામ આવેલું છે.
કઠોરનો વિકાસ થઈ રહ્યો છે. કો મટી એ નગર બની ગયું છે. ગામ પંચાયતમાંથી નગર પંચાયત બની ગઈ છે. હજી દિવસે દિવસે એનો વિકાસ થઈ રહ્યો છે. આજની ગણત્રી પ્રમાણે એની વસ્તી ર૦ હજારની છે.
પહેલા કઠોરવાસીઓ ખેડૂત હતા. તેમજ ગામમાં ઘરેઘર સાળો હતી. હાથવણાટ અને રંગ ઠેકવાનો ગૃહઉદ્યોગ હતો. કઠોર તે સમયે વેપારનું મથક હતું. કઠોરવાસી ભાઈઓ કઠોરમાં બનેલી ખાદી - પોળીયા વગેરે લઈ કઠોરની આસપાસ અને ઠેઠ ખાનદેશ સુધી ગાડામાં કેટલા દિવસોની મુસાફરી કરી વેપાર કરવા જતા હતા. ત્યાં માલ લાવી કઠોરમાં વેચતા હતા. ગુજરાતમાં કાપડની મિલો થવાથી કઠોરનો ગૃહઉદ્યોગ પડી ભાંગ્યો.
કઠોરમાં સુન્ની વહોરાઓની વસ્તી અન્ય વહોરા વસ્તીવાળા ગામો કરતા વધારે હોવાથી એ “વહોરા કઠોર” તરીકે જાણીતું હતું. ગાયક્વાડી રાજયમાં એ ગાયકવાડનું “પેરીસ'' કહેવાતું હતું.
લોકવાયકા છે કે કઠોરના અધિકારીઓના ઝુલ્મોના કારણે કઠોરવાસીઓ સ્થળાંતર કરી ગયા, કઠોરના વપરાઓ મોટા વરાછા - સુરત - રાંદેર - વરીયાવ - નવાપુર વગેરે ચાલ્યા ગયા અને ત્યાં જ સ્થાયી થઈ ગયા.
કઠોરના વહોરાઓ પહેલાથી જ વેપારી માનસના હતા. ૧૦૦૧૨૫ વર્ષ પહેલાં કેટલાક ભાઈઓ વહાણ વાટે મોરીસીયસ પહોંચ્યા. ત્યાં ફેરીયાનો ધંધો કરી નોકરી કરી વેપારી બન્યા અને ત્યાં જ સ્થાયી થઈ ગયા. કેટલાક ભાઈઓ ત્યાંથી રીયુનીયન માડાગાકર અને સાઉથ આફીકા તરફ પહોંચ્યા, બીજા કેટલાક ભાઈઓ બમ, રંગુન, મીનજાન તરફ ગયા. ધીરે ધીરે ત્યાં વેપાર કરતાં થઈ ગયા, વેપારી કુનેહ, પ્રમાણિકતા, કુશળતા, જાત મહેનતથી ઠરીઠામ થઈ ગયા. આજે તેઓ સુપર મારીતો અને કારખાનાઓના માલીક બની ગયા. કેટલાક બીઝનેસ મેગનેટ પણ બની ગયા. આજે કઠોરના સુની વહોરાઓની કઠોર કરતા મોટી વસ્તી સાઉથ આફીકાના નટાલ પ્રોવીન્સમાં અને ખાસ કરી ડરબન શહેરમાં છે. તેઓ પૈસો કમાઈ જાણે છે અને વાપરી પણ જાણે છે. દીની કામોમાં મજીદ-મસા અને દુન્યવી કામોંમાં દીલ ખોલી દારતાથી દાન કરે છે.
કઠોરના યુવાનો ચાલુ સમયમાં બીજાઓની દેખાદેખી યુ.કે., કેનેડા, અમેરિકા, મીડલ ઈસ્ટ, આફીકા વગેરે દેશોમાં પહોંચી ગયા છે. યુ.કે, કેનેડા અને રીયુનીયનમાં તેઓએ પોતાની એસોસીએશનો, યુનીયનો બનાવી છે.
કઠોરમાં ૨ મહેફીલો છે. મેહફીલે ઝીનતુલ ઈસ્લામા - બજારમાં છે. તેની સ્થાપના ૧૯૦૫ માં થઈ હતી. બીજી મેહફીલે રૌનકુલ ઈસ્લામ પેલાપાદરે છે. જેની સ્થાપના ૧૯૦૪ થઈ હતી. થોડા વરસો પહેલાં એનું નવું મકાન બન્યું છે. કઠોરમાં ઈસ્લામ જીમખાના છે. જે લગભગ ૧૯રપમાં બન્યું હતું. તે સમયે સુરત જીલ્લા બધે દક્ષિણ ગુજરાતમાં ફકત બે જ જીમખાના હતાં. રાંદેર અને કઠોરમાં વરસો પહેલાં મમ હાજી સાલેહજી રાંદેરી સાહબે ડીસ્પેનસરીનું મકાન ડીસ્પેનસરી ચલાવવા માટે બનાવ્યું હતું. તે આજે મેહફીલે રોનકુલ ઈસ્લામનાં વહીવટમાં છે. તેમાં જામીયા હકકાનીયાના તાબાઓ પઢી રહ્યા છે. સને ૧૯૭૧ માં રિયુનિયનની ફિલેક્ટ્રોપિક એસોસીએશનના પૈસાથી તે સંસ્થાના પ્રમુખ હાજી ઈસમાઈલ મુલ્લાં સાહબે સોનીવાડમાં આલીશાન બિલ્ડીંગ બનાવી અને તે
કઠોર ફિલેન્જાપિક એસોસીએશનને સુપ્રદ કરી, કઠોરમાં ૧૧ મજીદ વડીલોએ બનાવેલી છે.
હ. વિ. અબ્દુલ હકક ઉમરજી સાહબ (હરબનની કોશીશથી કઠોમાં જામીયા હકકાનીયાની સ્થાપના થઈ તેમાં ફિઝ ક્લાસ અને દિની તાલીમના કલાસો ચાલે છે. તેમના હસ્તે મોટી ઉમરની બહેનો માટે આલીમાબાઈ મારફત દીનીમસો ચાલે છે.
ચાલ છે. ટુડન્ટસ યુનીયન
જે નામની સંસ્થા વિદ્યાર્થીઓને બુકસ વગેરેની મદદ કરે છે, સુની વહોરા જમાઅત જમાવી કામ કરે છે. '
કઠોરની માયએ નાઝ સંસ્થા કઠોર મદ્રેસએ અમને ઈસ્લામ છે. જેની સ્થાપના ૧૮૮૯ માં એક ખુદા રશીદ બુર્ઝગ અને જuદ આલીમે દીન હ. પવ, અબ્દુલક હકક રહના મુબારક હસ્તે શેઠ મોહંમદ યુસુફ વાવડા ભાણાભાઈ મહૂમની સરપરસ્તીમાં ર6 તુલ્બાઓથી થઈ. તે મસો હ. વ. અબ્દુલ હકક રહ.ની રૂહાની ફૈઝ અને બકરતોથી આજે ફુલીફાલી એક વટવૃક્ષ બની ગયો છે. •
૨૦ તલ્લાઓથી એક ભાડાના મકાનમાં જેની શરૂઆત થઈ. આજે તેના ૧૦ પોતાના મકાનો બની ગયા અને વિદ્યાર્થીઓની સંખ્યા ર000 થઈ છે. -
ભૂતકાળની ભવ્ય યાદ તાજી થઈ રહી છે. કઠોરનું નામ રોશન થઈ રહ્યું છે.
મદ્રેસા સંકુલમાં બાલવાડીથી લઈ ધો.૧૨ સુધીના કલાસો ચાલે છે. ગર્લ્સ માટે ધો. ૧ થી એસ.એસ.સી. સુધીની સ્વતંત્ર કલાસો શિક્ષિત વ્હેનો દ્વારા ચાલે છે. અંગ્રેજી મીડીયમની નર્સરીથી લઈ ધો.૧૧ સુધીના કલાસો ચાલે છે..
ઈસ્લામિક ડેવલપમેંટ બેન્ક જીદદાના રૂ.૬૦ લાખના ઉદાર ડોનેશનથી આધુનિક સુવિધાવાળા પાંચ મકાન બન્યા છે. જેમાં ટેકનીકલના વિષયો સીવણ, ભરત-ગુંથણ, ગૃહવિજ્ઞાન, કોમ્યુટર, ટાઈપરાઈટીંગ, ઈલેક્ટ્રોનીકસના કલાસો ચાલે છે. ૧૦૦ છોકરીઓની
સુવિધાવાળી હોસ્ટેલમાં છોકરીઓ રહેતી થઈ ગઈ છે.
દીની તાલીમની કાયા પલટ થઈ ગઈ છે. હાજી ઈબ્રાહીમ ઈસ્લામ સાહેબની તનતોડ કોશીશોથી “નૂરાની કાયદા”ની તાલીમ શરૂ થઈ છે. જેથી બાળક અહીં મખારીજથી તજવીજ સાથે કુન શ, આસાનીથી પઢી શકે છે. ખુદા હાજી સાહેબની કોશીશને કબુલ કરે. તાલીમની કચાસને પુરી કરે અને બાળકોને સહ ઈલ્મનસીબ કરે આમીન.
-
-
-
-
આચાર્યશ્રીના બે બોલ સૌ પ્રથમ મસા અંજુમને ઈસ્લામ, કઠોરની મેનેજમેન્ટને મારા હાર્દિક અભિનંદન -મસાની શતાબ્દી ઉજવણી કરવાનું નકકી કરવા સારું -આ સુવેનિયર પ્રગટ કરવા બદલ. મારા બે બોલ અત્રે પ્રસ્તુત છે. : (૧). મસાની સંક્ષિપ્ત ઓળખ : (૧) એકસો વરસ પૂરા કરવા નશીબદાર (૨) જેનું ધ્યેય દીનિ તેમજ દુન્યવી બને તાલીમ (૩) ફકત શિક્ષણ જ જેનું કાર્યક્ષેત્ર (૪). દૂર દૂર સુધી સેવા સુવાસ : (૫) અનેક ચડતી પડતીમાં પણ ટકી રહી આગળ વધનાર (૬) બહુજન સમાજ માટે પણ લાભદાર્યા. . (૭) સમસ્ત કોમનું આકાંક્ષાબિંદુ
(૮) સદાય પ્રગતિશીલ, પ્રવૃતિશીલ, (૯) કોમની મરામૂલી મૂડી:
-
(૨) મદેસાની નોધપાત્ર પ્રગતિ, (૧) પધ્ધતિસરની દીનિતાલીમ.. (૨) આઈડી.બીપ્રોજેકટ (૩) અવગ્રણ્ય સંસ્થાઓમાં સ્થાન (૪) અંગ્રેજી માધ્યમમાં પણ શિક્ષણની સગવડ. (૫) ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણની સગવડ. (૬) , વ્યવસાયલક્ષી શિક્ષણની પ્રયાણ. (૭) એક વિશાલ શૈક્ષણિક સંકુલ બનવાની ક્ષમતા.
(૩) કૌમનું ભાવિ અને મસા
મસાની વિવિધ સિધિઓ - દૂરગામી
અસર ઉભી કરનાર અને - કોમનું સુંદર ભાવ
ધડનાર થવાની ક્ષમતા ધરાવે છે.
(૪) મદેસાનું ભાવિ અલ્લાહની મહેરબાની સંસ્થાપકોની દુઆઓ.
અને પૂર્વજોની આકાંક્ષાઓ ના કારણે આપણો મસા પોતાના અસ્તિત્વની
એક સદી વટાવી શકયો છે.
અને
ઈન્શા અલ્લાહ
અનેક. સદીઓ વટાવી શકશે. માને
કોઈની બદનજર લાગવાની નથી.
(૫), મદેસાના સુકાની. મસ્સાનું સદભાગ્ય છે કે છેલ્લા ત્રણ દશકાથી તેને સમસ્ત વહોરા કૌમના અગ્રણી વહોરા સોસાયટીના એક સંસ્થાપક જૂની પેઢી ના સંસ્કાર દીપ ગરાસીયાઓના શકિતશાળી પ્રણેતા. વ્યવસાય તબીબ કાર્યક્ષેત્રે શિક્ષણ જીવ મુરબ્બી ડો. એમ.કાઝી સાહેબની પ્રમુખ તરીકેની નેતાગીરીમાં સેવાઓ સાંપડી છે.
(૬) મદેસાના કાર્યકરો, મટ્યાની વિવિધ સિદ્ધિઓ માટે
સદાય પ્રવૃતિ શીલ અને પ્રયત્નશીલ રહેનાર મેનેજિંગ કમિટિ તેમજ તમામ સભ્યો તેમજ મશીયન્સ તેમજ નાનામોટા કાર્યકરો આપણા સૌના દિલી મુબારક બાદ હકકદાર છે.
(૭) મસાના વર્તમાન ઓન-સેક્રેટરી, મટ્સના વર્તમાન ઓન સેક્રેટરી જનાબ અહમદ ગુલામ મોહંમદ પટેલ સાહેબ સદાય પ્રવૃત્તિમય ઉત્સાહી ખંતીલા અને મહેનતુ નવયુવાન કાર્યકર છે છેલ્લા કેટલાક વરસોથી
ઓન સેક્રેટરી તરીકે તેઓ મસાને પોતાની સેવાઓ આપી રહ્યા છે.
(૮) ભણતર- ધડતરની પ્રકિયા અભ્યાસ ટેવ નો અભાવ ભણતર ધડતરમાં પછાતપણાનુ મુખ્ય કારણ છે, તે માટે વાંચન કે વાક કૌશલ્યો - અવલોકન ટેવ કેળવતા ક્રમશ : ગ્રહણ શકિત વધતા શિખવાની ક્ષમતા વધે છે. તર્કશકિત, આત્મવિશ્વાસ, મનોબળ, અને બુદ્ધિ ઓક વધે છે પ્રતિકત રીતે અભ્યાસ કૌશલ્ય + અવલોકન દ્રષ્ટિ + ગ્રહણશકિત + યાદશકિત સતેજ અને સંગીન બને છે. આમ, સુંદર અભ્યાસ ટેવ પડે છે. જે વિવિધ માનસિક શાખા પ્રશાખાઓને વિકસીત વિસ્તૃત વિદ્યપાન કરે છે.
એમ થતાં ભણતર ઘડતરનું સત્વ આત્મસાત થવા લાગે છે. આત્મ ખોજ, આત્મસુઝ પાંગરવા લાગે છે, વિદ્યા ક્ષિતિજ વિસરવા લાગે છે. વિદ્ધતા હસ્તગત થાય છે. માનવીય તેજસ્વીતા પ્રગટે છે. માનવી માનવ બને છે. એજ શિક્ષણનો મૂળભૂત હેતૂ છે. તમામ તાલીમનો મૂળહેતુ આદમીમાંથી ઈન્સાન સર્જવાનો છે. ભણતર ધડતરની પ્રક્રિયામાં તેમજ વિદ્યાર્થીનું ભાવિ
ધડવામાં એક અથવા બીજી રીતે સંકળાયેલ દરેક ભણતર ધડતરની પ્રક્રિયા તેમજ - અભ્યાસ ટેવ કેળવવાની પાયાની વાત બરાબર સમજવી જરૂરી છે. અને તે અંગે પૂરેપૂરા સજાગ રહેવું જરૂરી છે. ત્યારેજ સુંદર પરિણામ મેળવી શકાય માનવીને માનવ પડી શકાય આદમને ઈન્સાન બનાવી શકાય.
(૯) ભાષા શિખવાની વ્યવહાર સરળ રીત :
જે ભાષા શિખીએ તેમાં દરરોજ પાંચ વાકયો બોલવા દરરોજ પાંચ વાકયો વાંચવા દરરોજ પાંચ વાકયો લખવા દરરોજ પાંચ નવા શબ્દો ઓળખવા. જેમ બને તેમ વહેલા તમામ કાળ' જાણી લેવા. (૧૦) શિક્ષણનું સ્તર ઉચું લાવવાન/વ્યવહાર સરળ રીત :
પેતાને વિદ્યાર્થી સમજવું અભ્યાસ ટેવ પાડવી વાંચન કૌશલ્યો કેળવવા વાક કૌશલ્યો કેળવવા આત્મવિશ્વાસ રાખવો શાળામાં નિયમિત રહેવું વર્ગમાં બરાબર ધ્યાન આપવું પાઠય પુસ્તકોમાંની વિગતો સમજવી અન્ય પુસ્તકો પણ, વાચવા ઘરે, ગૃહકાર્ય હોય કે ન હોય નિયમિત અભ્યાસ કરવા બેસવું. સારા ઈતરપુરક વાંચન માટે સમય કાઢવો. શિક્ષકો માબાપનું માર્ગદર્શન મેળવતાં ખચકાવું નહીં. દઢિકરણ માટે પૂરતો સમય ફાળવવો રોજનશી નિયમિત રાખવી.
(૧૧) સારો શિક્ષક તે શાળામાં પ્રવેશતાં જ ભણતર ધડતરની પ્રકિયામાં પૂરેપૂરો
ઓતપ્રોત થઈ જાય છે. તે શાળા સમય દરમિયાન પોતાના વિદ્યાથી ઓના ઉત્કર્ષ માટે એક એક મિનિટ નો સદ્ઉપગ કરે છે. તે પૂરતી પૂર્વ તૈયારી સાથે વર્ગકાર્યની સજજતા ધરાવે છે. તે વર્ગકાર્યમાં અસરકારક આદાન પ્રદાન કરે છે. તેની તમામ પ્રવૃત્તિઓનું લક્ષ્યાંક વિદ્યાથી કેન્દ્રિય જ હોય છે. તે તેની ફરજો ઉદાર ભાવનાથી બજાવા સદાય તત્પર રહે છે.
.
''
(૧૨) આપણી ફરજો (૧) આપણા સૌની નેક ફરજ બને છે કે દીનિ અને દુન્યવી તાલિબનું ખરા અર્થ સંદર્ભમાં સુંદર સંકલન કરીએ અને બંને તાલિમનો લાભ મેળવીએ. (૨) આપણા આંગણામાંજ ઉભી થયેલી સુંદર સગવડનો લાભ લઈએ
અને આપણા બાળકોને દીનિ તેમજ દુન્વયી તાલિમથી એવી રીતે સજજ કરીએ કે તેઓ જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતાપૂર્વક ઝળકી ઉઠે. (૩) આપણે આપણા મસાને યથાશકિત હાથથી હયાની દિમાગથી મદદરૂપ બનીએ કે જેથી તે આપણા બાળકોના સર્વાંગી વિકાસ માં વધુ અસરકારક ફાળો આપી શકવા સમર્થ બને. (૪) આપણે રડુપણુ, વ્યસન, કુટેવ, ખરાબ સોબત, આળસ, અનિયમિતતા, સસ્તા કિમિયા વગેરેથી આપણા બાળકોને બચાવીએ. (૫) આપણે આપણા બાળકોની તાલિમના કામને સૌથી મહત્વનું સમજીએ.
(૧૩) આપણા વિદ્યાર્થીઓ માટે આપણે આપણા વિદ્યાથીઓ છે . હોશિયાર સંપતી શકિતમાન સરળ હિંમતવાન
માબાપને માન આપનાર શિક્ષકને માન આપનાર વડિલને માન આપ્નાર મૂલ્યાને માન આપનાર સદગુણોને માન આપનાર પરંતુ અનિવાર્યરીતે તેઓને જરૂર છે. આપણા
માર્ગદર્શનની પ્રેરણાની વાતાવરણ, પર્યાવરણ, જીવાવરણની
સ્નેહ- હુંફની દાંત-દાખલાની નમૂનાની નકશાની
સ્વંય શિસ્તમય થવા અભ્યાસુ થવા સુંદર થવા સફળ થવા Bતાના વિચારોમાં, કાર્યોમાં, ઈન્સાનિયતમાં અહી જ એક પડકાર છે. આપણા સૌ માટે નેક પડકાર છે.
*
કે આપણે તેની માટે તેઓના ભલા માટે તેઓનાં સુંદરભાવી માટે કે આપણે તેઓ માટે સારા માર્ગદર્શક સારા પ્રેરક સારા સ્નેહી સારુ દ્રષ્ટાંત સારો નમૂનો બનીએ. દરેક પ્રસંગે દરેક પળે દરેક સમયે
જયાં પણ, જેવા પણ, જે પણ આપણે હોઈએ ઘરમાં શાળામાં કે સમાજમાં આપણું વર્તન આપણું વ્યકિતત્વ આપણી ઈન્સાનિયત તેઓ માટે આપણી ધરતી પરના ફરિતાઓ માટે, આપણી ધરતીપરના સિતારાઓ માટે, આપણી ધરતીપરના ગુલાબો માટે એક પ્રેરણા સ્ત્રોત બને. (૧૪) આપણે સતત યાદ રાખવું પડશે કે એક આંખમાં પ્રભાવ અને
એક આખમાં સ્નેહ, હુંફ રાખીને જ આપણે આપણા બાળકોનું સાચું ઘડતર કરી શકીશું. (૧૫) ઈત્મ એક એક ક્ષણ અતિ મૂલ્યવાન છે. બે બોલ પૂરા કરતાં પહેલા.
મસા આભારી છે. કૌમના નાના મોટા સૌ કોઈનો આજ સુધીમાં નાના મોટા સર્વ કાંઈ મદદ કરવા બદલ સ્થાનિક તેમજ દેશ પરદેશના નાના મોટા સૌ કોઈનો યથાશકિત સાથ સહકાર આપવા બદલ મસાઆભારી છે. જે કોઈ નામી આંખો, કાનો, પગ, હાથો, દિમાત્રો માને એક વિશાળ શૈક્ષણિક સંકુલમાં ફેરવા માટે યશાશકિત ફાળો આજે આપી રહયા છે અને આપનાર છે તે બદલ. મા આભારી છે. મસા નાતાલ કમિટિનો વરસોથી નાણાંકિય સહાય પહોંચાડવા બદલ.
-આચાર્ય એ. એસ. સુરતી
• ::";*::::::
::::::* *
*;*;
* * * *::::::
:
::::::* *::::
:
::::::* *::::
:
::::::
સુવેનીયરની જાહેર ખબરો મેળવવામાં ટ્રેઝરર . યુસુફ કાસમ પારખનો સિંહફાળો છે.
તેની સાભાર નોંધ લેવામાં આવે છે.
મદ્રેસએ અજુમને ઈસ્લામ કઠોરના બાની
હઝરત મવલાના અબ્દુલહકકરણ. મળેલી માહિતીના આધારે હઝરત મુહિબ્દુલ્લાહ જાત તનાવલી હુરોનઅલ મકકીના બે પુત્રો હતા. (૧) સૈયદ આલમ " (૨) સૈયદ નુર આલમ
સૈયદ આલમ મકકાશ થી નીકળી સરહદપ્રાંત પંજાબના ઝારા જીલ્લા થઈ ગુજરાતમાં આવ્યા. પ્રથમ સુરત જિલ્લાના ખેલવડ ગામમાં હાલના ખોલવડ હાઈસ્કુલના આચાર્ય અમીન મુલ્લાના વાલિદ સાહબના મકાનમાં ઉતર્યા. ત્યાંથી કઠોરની પરબની મજીદમાં આવ્યા. ત્યાં કુન શરીફ અને હદીસની રોશનીમાં મજલીસો થતી હતી. ગામના આગેવનો સામે દારૂલ ઉલુમ ચાલુ કરવાની વાતો કરી. પરંતુ ગામલોકોએ તેના પર ધ્યાન આપ્યું નહિ. જેથી નારાજ થઈ તડફેયર ચાલ્યા ગયા. પાછળથી કઠોરના આગેવાનોને મેહસુસ કહ્યું કે આવા જથદ આલી મેદન બા અમલ બુઝુર્ગને નારાજ કરવાનો પસ્તાવો થવા લાગ્યો. તેથી શેઠ મોહંમદ યુસુફ વાવડા ભાણાભાઈ અને તૈના સાથીઓ તડકેદાર જઈ તેમને મનાવીને પાછા કહોર લઈ આવ્યા. આ ખુદા રશીદા બુઝુર્ગની વાતને માનીને દારૂલ ઉલુમ બનાવવા માટે ર૦ છોકરાથી મકતબ શરૂ કર્યો. તેનું નામ મદ્રેસએ અર્જુમને ઈસ્લામ રાખ્યું. હઝરતની ઉચ્ચ પ્રકારની ઈલ્મી લાયકાતની સુવાસ ગુજરાતભરમાં અને ગુજરાત બહાર ફેલાઈ ગઈ. તે સમયે દારૂલ ઉલુમ કક્ષાનો બીજો મસા ન હતો. તેથી દુર-દરાજીથી ઈમના પ્રાસા આલ્વા લાગ્યા. હઝરત તુલબાની ઈસ્તેહાદ પ્રમાણે બુખારી-શરીફ-શ-વિકાપ-
કુન શરફની તકસીર પઢાવતા. કહેવાય છે કે દિવસે આ તુલ્બાઓને દુર્સ-તદરીસ આપતા તો રાત્રે જીન્નતોને તાલીમ આપતા.
હઝરત સૈયદ આલમ કઠોરમાં અને આસપાસમાં હ. મ. અબ્દુલ હકક રહે. તરીકે ઓળખાતા હતા. તેઓ નકાબ પોસ હતા.
એવી વાત જાણવા મળી છે કે હઝરતની દલી તમન્ના હતી કે મજકુર મસા માટે એવી આવકનું સાધન થઈ જાય કે તેનો નિભાવ આસાનીથી થઈ શકે. હઝરતના હસ્તે તાલીમ લઈ ચુકેલા કેટલાક એમના ચાહવાવાળાઓએ આફીકામાં ચંદો કરી હઝરતની
યાદગાર તરીકે ડરબનમાં “હુકકાની બિલ્ડીંગ” ખરીદી.
કઠોરમાં ૧૯૦૧ માં પ્લેગ ચાલતો હતો. તેમાં પહેલા એમની ઓરત ગુજરી ગયા, પછી હઝરતની વફાત થઈ, કાલુ ઈન્ના.રાજેઉગ બન્નેની કબરો કઠોરા કબ્રસ્તાનમાં છે.
તેમની આખરી વસીયત તેમના ફરજંદ હ. મવ. અબ્દુલ ખાલિકને શેઠ ભાણાભાઈને સોંપીને સદાના માટે આણાની દુન્યાથી વિદાય લીધી. જ. હાજી મહમદ યુસુફ ટીમોલ સાહેબને કોઈ અવલાદ ન હોવાથી તેમણે હ. મ. અબ્દુલ ખાલિક રહ.ને દતક તરીકે લીધા. હાજી મહમદ યુસુફ ટીમોલ સાહબ ૧૯૩૯ માં ગુજરી ગયા અને પોતાની તમામ મિલ્કતો અને અસ્કયામતો હ. મવ અબ્દુલ
હતા. તેમને સોંપી ગયા. તેઓ ૧૯પ૬ માં વફાત પામ્યા. આજે તે બધી મિલ્કતોઅસ્કયામતોનો કબજો ભોગવટો એમના પુત્રો પાસે જ છે.
કહેવાય છે કે હઝરત મવ, અબ્દુલ હકક સાહબના વાલિદ હ. દવ. મુહિબ્દુલ્લા રહ. એ જીલ્લા હઝારામાં અને હઝરતના દાદા હ અવ. ઓમેર રહ. એ ગુજરાતવાલા (સિંધ)માં દારૂલ ઉલુમની સ્થાપના કરી હતી.
હઝરત મવ, અબ્દુલ હકક રહ.ની રૂહાની ફેઝ અને બરકત આજે પણ મસિએ-અજુમને ઈસ્લામ-કઠોર પર વરસી રહી છે. ખુદા, એ બુર્ગની બાલ-બાલ-મગફેરત કરે. જન્નતુલ ફિરદોસમાં અલામુકામ નસીબ કરે અને કૉરના મસએ અજુમને ઈસમની ઉત્તરોઉત્તર તરકકી કરે આમીન. સુષ્મા આમીન.
કઠોર મદ્રેસએ અજુમને ઈસ્માઈલ ઈન નાટાલ
સ્થાપક ૧૯૧૭ શેઠ ઈસ્માઈલ મહમદ પારખ મૂળ કઠોરના વતની સાઉથ આફીકા રોજી રોટી કમાવા ગયા. જાત મહેનત, પ્રમાણિકતા અને શુભનિષ્ઠાથી પોતાનો ધંધો શરૂ કર્યો, વેપારી બન્યા. પરદેશમાં વેપાર કરવા છતાં પોતાના માદરે વતનની દીલમાં લાગણી અને મોહબ્બત હતી, ૧૮૮૯ માં કઠોરમાં મદ્રસએ અજુમને ઈસલામની સ્થાપના થઈ, ત્યારથી જ તેમણે મસાની મદદ જે રીતે થાય તે રીતે કરવા માંડયું. આફીકા ખાતે તેઓ વરસો સુધી મદ્રેસાના પ્રતિનિધિ તરીકે કામ કરતા રહ્યા ૧૯૧૭ માં તેમણે આફીકાના કઠોરવાસી ભાઈઓની એક ટગ પોતાના ઘરે બુલાવી તેમાં નકકી થયા, પ્રમાણે જે ફંડ ફાળો ઉઘરાવ્યો હતો, તેની વ્યવસ્થા કરવા કઠોર-મદ્રેસએ અજુમને ઈસલામ ઈન નાટાલ નામની એક કમીટી બનાવી મદ્રેસાના નિભાવ માટે ચંદાની રકમમાંથી એક મકાન ડરબનમાં લીધું. “હુકકાની બિલ્ડીંગ” તેની આવક મદ્રેસાને નિયમીત રીતે મળતી રહી. તેમની નેકનિત્તના કારણે એ ફેડ આજે સારી આવકનું સાધન બની ગયું છે. ખુદા એમની કોશીશોને કબુલ કરે અને આજે અઝીમ અતા કરે આમીન. આજે પણ એ ફંડમાંથી મદદ ચાલુ જ છે.
મહુમ ડૉ. એ. એમ. મુલ્લા સાહેબ
મૂળ કઠોરના વતની - સાઉથ આફીકામાં સ્કુલનો અભ્યાસ કરી ધંધામાં લાગી ગયા. પાછળથી મેસર્સ એ, એમ. લોપાતની પટ્ટીમાં જોડાઈ અને “મેનેજર મુલ્લા' તરીકે લોકોમાં મસહુર થયા. નોકરી સાથે લોક સેવાના કામો પણ કરતા રહ્યા. કહેવાય છે કે પોતાની નોકરીના સમય પછી અમુક સમય લોકોના કામો માટે ફાળવી રાખ્યો હતો. તે સમય દરમિયાન લોકોના કામોના કાફો લખી આપવાનું - ધંધા અંગેની આંટીઘૂંટીની સલાહ આપવાનું - એક વકીલની હેસિયતથી તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવાનું - કે લવાદી કામ પતાવવાનું કામ કરતા હતા. જેથી લોકપ્રિય બની ગયા હતા. અનેક સેવાભાવિ સંસ્થાઓમાં જુદા જુદા હેદા વરસો સુધી ભોગવ્યા હતા. નોકરી છોડ્યા . પછી પેતાનો સ્વતંત્ર ધંધો “ક્રસ ગેટ'ના નામથી શરૂ કર્યો અને તેને એટલો વિકસાવ્યો કે “બિઝનેસ મેગનેટ” બની ગયા હતા. રાજકારણમાં પણ સક્રિય ભાગ લેતા. સાઉથ આફીકાની સરકાર પણ વારંવાર તેમની સાથે ચર્ચા વિચારણા કરતી. વિનાના અનેક દેશોની વારંવાર મુસાફરી કરી હતી. ઈન્ડિયા પણ વારંવાર આવતા હતા. ભારતની અનેક સંસ્થાઓમાં તેઓ દીલચસ્પી લેતા. ખાસ કરી સુરત કઠોરની સંસ્થાઓમાં તેમને ઉડો રસ હતો રાંદેર એમ. એમ. પી. હાઈસ્કૂલમાં અમીના આમોદ મુલ્લા ગર્લ્સ હાઈસ્કૂલનો બ્લોક બંધાવી આપ્યો. કામરેજ ચાર રસ્તા કોલેજમાં પણ માતબર દાન આપ્યું. કઠોર ગલીચારા હાઈસ્કૂલમાં સાયન્સ બ્લોક માટે મોટું દાન આપ્યું. સુરત સાર્વજનિક હોસ્પીટલમાં સારું દાન આપી એ. એમ. લાખાત અને ડૉ. એ. એમ. મુલ્લા સાર્વજનિક હોસ્પીટલના પાયાનું કામ કર્યું. દી સુરતી સુન્ની વહોરા મુસ્લિમ એજયુકેસન સોસાયટીમાં પણ એમનો સિંહ ફાળો છે. આફીકા ટ્રસ્ટના તેઓ સ્થાપક હતા. કઠોર જયારે જયારે આવતા ત્યારે કઠોરની દરેક સંસ્થાની બારિકાઈથી પુછપરછ કરી નોંધ લખીને લઈ જતા, કઠોરની સંસ્થાઓ જેવી કે મદ્રેસાએ અજુમને ઈસ્લામ મેહફીલે રૌનકુલ ઈસ્લામ - મેહફીલે ઝીનતુલ ઈસ્લામ - ઈબ્રાહીમ રાઈદ મજીદ ટ્રસ્ટ, ઈલાહી મજીદ ટ્રસ્ટ - કાજી અને સાલેહ મહમદ મજીદ ટ્રસ્ટનો વહીવટ એમની પાસે જ હતો. એ સિવાય કઠોરની બીજી સંસ્થાઓનો પુરો ખ્યાલ રાખતા હતા.
આફ્રીકાના ભારતીય લોકોમાં અને ખાસ કરીને મુસલમાનોના માનીતા લીડર હતા. ખુબ જ બુદ્ધિશાળી - વ્યવહારુ અને દુર સંદેશ હતા. વરસો પહેલાથી એની એ દ્રઢ માન્યતા હતી કે જે સમય જાય છે, તેમાં સાઉથ આફ્રીકામાં ત્યાંના નેટીવનું વર્ચસ્વ આવનાર છે. તેમના અવસાનથી આફીકા અને સુરત જીલ્લાને મોટી ખોટ પડી છે. ડરબનની કીંગ્સગેટ અને ઓરીઅન્ટ હાઈસ્કૂલનો ડૉ. એ. એમ. મુલ્લા મેમોરીયલ હોલ તેમની યાદ તાજી રાખે છે.
૨ ૧
*
': ,
મહેમ હાજી અહમદ મોહંમદ ડોકરાવ સાહબરબન અસલ કઠોરના વતની અને બર્માના સફરી-મહેમ સુલેમાન દાદાભાઈ (રંગન)ના મેનેજર હતા. રંગુન ખાતેની મસા કમીટીના સેક્રેટરી હતા અને મસાના શેરો વગેરેની વ્યવસ્થાની કામગીરી ચીવટાઈથી કરતા. આવક નિયમિત કઠોર મદ્રેસા પર મોકલી આપતા. વખતો વખત કઠોર આવતા, ત્યારે મસાના કાપો દીલચસ્પીથી નિરીક્ષણ કરતા. સલાહ સુચનો આપતા. બર્માના મામલાએ પલટો ખાધો, તો તેઓ સાઉથ આફીકા હિજરત કરી ગયા, ત્યાં કઠોર મસાએ અજુમને ઈસ્લામ ઈન નટાલના સેક્રેટરી બન્યા. પથારીવસ થયાં ત્યાં સુધી તેઓ સેક્રેટરી તરીકેની કાન્ગીરી બરાબર બજાતા રહ્યા. તેમનાં દ્ધયમાં કઠોર અને ખાસ કરી મસાની લાગણી અને મોહબ્બત રહી હતી. ખુદા તેમની સેવાને કબુલ કરે અને જન્નતુલ ફિરદોસમાં જગા આપે. આમીન. શુમ્મા આમીન.
હાજી દાબુદ મોહંમદ લોખાનો જન્મ ૧૮૯૫ માં કઠોરમાં થયો. તેમણે પ્રાથમિક શિક્ષણ કઠોર મસામાં લીધું. ૧૯૦૯ માં તેમના મામા તેમને કલા એ.એન.પારેખ ક.માં ધંધો શીખવા માટે લઈ ગયા. ૧૯૧૫ માં ૨૦ વર્ષની ઉમરે ડી.એમ. લોખાતે પોતાના વડીલ બંધુ એ.એમ. લોખાન સાથેવેપાર શરૂ કર્યો. ધંધામાં કામિયાબ રહ્યા. બેંગાલ ચેમ્બર ઓફ કોમર્સ અને અન્ય સંસ્થાઓના સંપર્કમાં રહ્યા.
૧૯૪૬ માં ધંધામાંથી રીટાયર્ડ થઈ કઠોરના સમાજના ઉત્કર્ષના કામોમ લાગી ગયા. લાંબા સમય સુધી તેઓ મદ્રેસાએ અજુમને ઈસ્લામ, મેહફીલે ઝીનતુલ, ઈસ્લામ, મેહફીલે રોનકુલ ઈસ્લામ, ઈસ્લામ જીમખાનાના પ્રમુખ રહયા. તેઓ ધી સુરતી સુન્ની વોરા મુસ્લિમ એજયુકેશન સોસાયટી સુરતના વા-પ્રેસીડન્ટ અને ટ્રેઝરર તરીકે પણ રહી ચુકયા. તેઓની માન્યતા હતી કે શિક્ષણ એ જ સમાજને ઊંચે લાવવાનું સાધન છે. તેમનો જયેષ્ઠ પુત્ર તેમનો ધંધો સમાલતો હતો. બીજો પુત્ર ડૉ. મુસાજી યુ. કે. માં પ્રેકટીશ કરે છે. જયારે નાનો પુત્ર અબ્દુલ્લા કઠોરમાં લોખાત ટ્રસ્ટનું કામ સંભાળે છે.
તેઓ પોતે સારું દાન કરતા હતા અને લોખાત વકફ ડરબનમાંથી પણ સારું દાન કરાવતા હતા. ૧૯૬૦ થી ૧૯૭૦ સુધી તેઓ કટોર કેળવણી મંડળના પ્રમુખ હતા. તેમના જ પ્રતાપે સુરત સાર્વજનિક હોસ્પીટલમાં લોપાત બ્લોક બન્યો હતો, તેઓ ૧૯૭૦ માં ૭૫ વર્ષની ઉમરે ગુજરી ગયા.
હાજી સુલેમાન મોલવી ઈસલાઈમ વાવડાનો જન્મ કઠોરમાં ૧૯૦૫ માં થશે. પ્રાથમિક શિક્ષણ કઠોરમાં લીધું. ૧૯૨૩ માં પોતાના પિતાના મોરીસીયસના ધંધામાં જોડાયા. વિશ્વના અનેક દેશોની સફર કરી, તેમની સફર ઈગ્લેન્ડમાં થઈ. જયા તા.૨૪ મે, ૧૯૮૮ ના ૮૩ વર્ષની ઉમરે ગુજરી ગયા.
" પોતાના પિતાના ૧૯૫૮ માં ગુજરી જવા પછી પોતાના ભાઈઓ મુસુફ અને ઈબ્રાહીમની સાથે મળી ધંધામાં સારો વધારો કર્યો. તેઓ વેપારી હોવાની સાથે સામાજીક અને અન્ય પ્રવૃત્તિઓમાં સારો રસ લેતા હતા. મોરીસીયસની સુરતી વહોરા સમાજના આગળ પડતા કાર્યકર હતા. સને. ૧૯૫૫ થી કઠોર મદ્રસ એ અજુમને ઈસ્લામના પ્રતિનિધિ હતા. ૧૯૬૨ માં મોરીસીયસની મઝે ઈસ્લામ મજીદના ફંડ ફાળા મેળવવામાં સક્રિય ભાગ લીધો હતો.
વાંચનના ખાસ શોખીન હતા. ઉર્દૂ ગઝલમાં તેમને રસ હતો અને ઉર્દૂ ગઝલો ““આદીલ” તખલ્લુસના નામે લખતા હતા. દીનીદન્વથી શિક્ષણમાં તેમને ઉડો રસ હતો. ઘણાં કુટુંબોના ટ્રસ્ટી હતા. ધી મોલ્વી વાયડા વકફ ટ્રસ્ટ મોરસીયસના મેનેજીંગ ટ્રસ્ટી હતા. તેમને પહેલી ઓરતથી એક છોકરો મોહંમદ છે. જયારે બીજી ઓરતથી એ કે છોકરો અહમદ સઈદ બંને મેડીસીયસમાં છે.
ની બોલી લાયક વ ર મારીરાપરના મેનેજીંગ ટ્રસ્ટી હા
--
હાજી યુસુફ મોહમદ રાંદેરી સ્વ.
:
8
એમનો જન્મ ડરબન ખાતે ૨૨ ડીસેમ્બર ૧૯૧૨ માં થયો હતો. સ્કૂલનું શિક્ષણ લઈ પોતાના પિતાના ધંધામાં પરોવાય ગયા. સાથે સાથે સામાજીક કાર્યોમાં પણ રસ લેતા રહ્યા. છેલ્લાં ૨૫/૩૦ વર્ષથી ધંધામાંથી નિવૃત્તિ લઈ અનેકવિધ સેવાના કામોમાં ગુંથાય ગયા. સ્વભાવે ઉદાર દીલ-હરદીલ અઝીઝ-સેવાભાવી છે.
ડરબનની અનેક સંસ્થાઓમાં જુદા જુદા હોદ્દા પર રહી સેવા કરી છે. જેવા કે ડરબન મુસ્લિમ ઈન્સ્ટીટયુટ – નરલ મુસ્લિમ કાઉન્સીલ - સોલ્સબરી કલબ -- ઓરીઅન્ટ કલબ : નટાલ ઈન્ડિયન કોંગ્રેસ - નટાલ ઈનિડયન લાઈન્ડ સોસાયટી - વેલ્સવીલ યુનીવર્સીટી મજીદ - મેરબેક મજીદ મદ્રેસા ટ્રસ્ટ - આસવિલ મજીદ ટ્રસ્ટ, - ઈન્શન સેન્ટીનરી સ્કોલરશીપ ટ્રસ્ટ રીઅન્ટ ઈસ્લામિક ટ્રસ્ટ, અંજુમને ઈસ્લામ જુમ્મા મજીદ ટ્રસ્ટ મલય ઈસ્લામિક એજયુકેશન એન્ડ વીમેન્સ કલચરલ ગૃપ મુસ્લિમ. ચેરીટેબલ ફાઉન્ડેશન ઈમ્પીંગો હિલ્સ ઈસ્લામિક ટ્રસ્ટ - દારૂલયતામાં વલસાકીન ટ્રસ્ટ કઠોર, મદ્રેસએ અંજુમને ઈસ્લમ ઈન નાટાલ કમિટી - કઠોર મેહફીલે રોનકુલ ઈસ્લામ ટ્રસ્ટ વગેરે વગેરે. કઠોર સાથે એમને ખાસ લાગણી અને મોહબત છે. વખતોવખત કઠોરની મુલાકાત લીએ છે. એમણે વિશ્વના અનેક દેશોનો પ્રવાસ કર્યો છે. આફીકા અને કઠોરને વોરા સમાજમાં સારી પ્રતિષ્ઠાનું સ્થાન ભોગવે છે. મહુખ ડૉ. એ. એમ. મુલ્લાના સાથી અને સહકાર્યકર છે. આ ઉંમરે પણ એમની સેવા ચાલુ જ છે.
હાજી ઈસમાઈલ કથરાદા સાહેબ
અસલ કઠોરના વતની -સાઉથ આફ્રીકામાં અભ્યાસ કરી પેતાના બાપીકા ધંધામાં વેર્લામમાં જોડાઈ ગયા. ત્યાંની અનેક સંસ્થાઓમાં સક્રીય ભાગ લેતા રહ્યા. ૧૯૬૭ મા વેફલમના મેયર બન્યા. પાછળથી ડરબનમાં આવી વસવાટ કરો. રાજકારણમાં ભાગ લઈ ફાઈનાન્સ મીનીસ્ટ્રીમાં જોડાયા. ત્યાંથી છૂટા થઈ મહેમ ડોએ. એમ, મુલ્લા સા.ના હસ્તની અનેક સંસ્થાઓનો કારભાર સંભાળી લીધો. કઠોર મદ્રએ અજુમને ઈસ્લામ ઈન નટાલ કમીટીના સેક્રેટરી તરીકે તેમજ કઠોરની અનેક સંસ્થાઓનાં વહીવટ કુશળતાપૂર્વક કરી રહ્યા છે. જેવી કેવી કે કઠોર મદ્રસએ અજુને ઈસ્લામ - મેહફીલે રૌનકુલ ઈસ્લામ - મેહફીલે ઝીનતુલ ઈસ્લામ - ઈબ્રાહીમ સઈદ મજીદ ટ્રસ ઈલાહી મજીદ ટ્રસ્ટ - કાજી અને સાલેહ મહમદ મજીદ ટ્રસ્ટ કઠોરની. આ બધી સંસ્થાઓનો વહીવટ સારી રીતે કરે છે. - છતાં કઠોર આવવાનું ઘણું ઓછું થાય છે.
૨ ૩
ઈસ્લામીક ડેવલપમેન્ટ બેંક જીદદા પ્રોજેકટ આઈ ડી.બી.ના હેતુ : અમારા જાણવામાં આવેલું કે વિશ્વના કેટલાક ધનાધ્ય મુસ્લિમ દેશોએ સાથે મળી એક ફંડ ઊભું કર્યું છે. જેનો હેતુ જગતના જુદા જુદા દેશોમાં મુસ્લિમો શિક્ષણ ક્ષેત્રે આગળ આવે તે હેતુથી આર્થિક મદદ શૈક્ષણિક સંસ્થાઓને કરવી. તે ફંડનું નામ ઈસ્લામિક ડેવલપમેંટ બેન્ક છે. તેનું હેડ કવાર્ટસ જીદ્દાહ (સા. અરેબોયા) છે. તે પછી એવું પણ આધારભૂત રીતે જાણવા મળ્યું કે મોટામીયાં માંગરોલની મદ્રેસાએ કોએલ ઈસ્લામની શાળાને ટેકનીકલ ઈન્સટીટયુટ બનાવવા માટે રૂ.૬૦ લાખ જેવી મદદ એડ. ગુલામ મોહંમદ સુ. મતાદાર મદ્રેસા કાએમુલ ઈસ્લામનાં પ્રમુખની કોશીશથી મંજુર થઈ છે. ઈસ્લામિક ડેવલપમેંટ બે કે ભારતને જુદા જુદા ઝોનમાં વહેંચી દીધું છે. ગુજરાત વેસ્ટર્ન ઝોનમાં આવેલું છે અને તેના કન્વીનીયર ડૉ. એ. યુ. શેખ મુંબઈના છે. અમારી ઘણી ઈચ્છા હતી કે ડો. એ. પુ. શેખને મળી અમારી મદદની વાત કરીએ, ડૉ. શેખને મળવા માટે અમો વસીલા અને લાગવગ મેળવવાની મુંઝવણમાં હતા. તેવામાં નીચેની ઘટના કુદરતી સંકેત પ્રમાણે બની.
બનેલી સત્ય ઘટના : શેર છે કે
ખુદા કી દેણકુ મુસા (અ.સ.) સે પુછીએ આગલેને ગયે ઔર પયગમ્બરી મિલી.
અમારા નસીબ જોગે ૉ. એ. યુ. શેખ એક દિવસ મોટામીયા માંગરોલ અને કોન્ટ જતાં જોહરની નમાઝનો ટાઈમ થવાથી રસ્તામાં કઠોર નમાઝ માટે આવ્યા. ગામના સીમાડે સડકની સાથે અમારી શાળાના કમ્પાઉન્ડમાં બિલડીગ પર તેમની' નજર પડી. સાથીઓને પૂછતાં જાણવા મળ્યું કે મહેસએ અજુમને ઇસ્લામની હાઈસ્કૂલ છે ખુદાએ તેમના દિલમાં વાત નાંખી તેમણે મદ્રસાના સંચાલકોને મળવાની ઈચ્છા બતાવી. તેમના સાથીઓએ એ શાળાના આચાર્ય જ, હાસીમ સુ. સુરતી અને એક કમિટી સભ્ય જ. મોહંમદ ઈ. માંજુ સાથે મેળાપ કરાવી આપ્યો. તેમની સાથે વિગતે ચર્ચા કર્યા પછી “ગર્લ્સ હોસ્ટેલ કમ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર” બનાવવાનો સંકેત આપ્યો અને તેના માટે જીદદાનું ની ઈસ્લામિક ડેવલપમેંટ બેમાંથી મદદ મેળવી આપવામાં મદદ કરવા વચન આપ્યું. બેકમાંથી ફોર્મ મેળવવા અને મદદ મેળવવાની કાર્યવાહી સમજાવવામાં આવી, ઈસ્લામિક ડેવલપમેંટ બેન્ક જીદદાનું ફોર્મ મળવા પછી હમો ઘણાં જ ગુંચવાડામાં પડયા. કારણ તે ફોર્મ એટલું બધું અટપટું હતું કે તેને કેમ ભરવું તેની મુશ્કેલીમાં અમો અટવાતા હતા.
પ્રોજેકટનું રેખાંકન અને મળેલી આર્થિક સહાય : અમારા એક પથીના સૂચનથી અમોએ એકકલકુવા દારૂલ ઉલુમના મૌતમીમ હ. મ. ગુલામ મોહંમદ વાનવીને માર્ગદર્શન આપવા વિનંતી કરતો પત્ર લખ્યો. તેમનો વળતો જવાબ મળ્યો કે અમુક દિવસે તમો
કુવા આવી જાવ. અમો ૪ થી પ જાણો કાર લઈ અકકલકુવા પહોંચ્યો. મહતમામ સાહબે ધુલીયાના જ. એ. જી. શેખ રીટાયર્ડ ડે. કલેકટર સાથે મુલાકાત કરાવી આપી. તેમની સાથે વિસ્તૃત ચર્ચા પછી તેમણે પ્રોજેકટ બનાવવાના અનુભવ હોવાથી તેમણે કઠોર આવી પ્રોજેકટ તૈયાર કરી આપવા સંમત થયા.
ત્યારબાદ જે પ્રોજેક્ટ તૈયાર થયો, તે મુંબઈ ડો, એ. યુ. શેખ સાહેબને પહોંચાડવામાં આવ્યો. ૩૪ દિવસ પછી પ્રોજેકટનો આખો તુમાર અમોને પરત મળ્યો. અમારી મુંઝવણ પાર રહ્યો નહિ. અમારા કમિટી સભ્ય જ. મોહંમદ ઈ. માંને ડૉ. શેખ સાહેબ પાસે મોકલવામાં આવ્યા કે આ ફાઈલોમાં શું ખૂટે છે કે એમાં શી ખામી છે ડૉ. શેખ સાથે વાતચીતમાં જાણવા માગ્યું કે કોઈ હિત શુભેચ્છકે તેમના મનમાં એ વાતને સારી રીતે ઠસાવી દીધી હતી કે “આ સ્કૂલમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ નહિવત છે.” જ. માંજુએ તેમને સારી રીતે સમજાવ્યા કે આ વાત તદ્દન ખોટી છે. મુસ્લિમ વિદ્યાર્થીઓ લગભગ ૮»૮૫ ટકા છે, ત્યારે તેમણે પ્રોજેકટ ઉપર જોરદાર ભલામણ લખી તે ભાઈને સીધા હૈદરાબાદ સેન્ટ્રલ-પેનલ ઓફિસ પર મોકલી આપ્યા. ત્યાથી પણ સારી ભલામણ સાથે અમારી ફાઈલ તા. ૨૪-૨-૮૯ ના
જીદ્દા રવાના કરવામાં આવી.
અમારા આશ્ચર્ય સાથે તા.૭-૮-૮૮ ના જીદ્દાનો પત્ર મળ્યો કે તમારા પ્રોજેકટના અમેરિકન ડોલર ૨,૬૩,000=૦૦ (બે લાખ ત્રેસઠ હજાર ડોલર) મંજુર કરવામાં આવ્યા છે. કોઈપણ જાતની રિમાર્ક કે કવેરીઝ વિના ટુંક સમયમાં જ મંજુરીની મહોર લાગી છે. જે આ પ્રોજેકટની વિશિષ્ટતા અને લાક્ષણિકતા સુચવે છે. તે પછી ગ્રાન્ડ એગ્રીમેન્ટ આર્કિટેકટ એનજીનીયરની પસંદગી કોન્ટ્રાકટરની પસંદગીની વિધિઓમાં સમય લાગી ગયો.
અડચણ : તા. ૨૬-૧-૮૯ ના આરિફ બિલ્લા ઇ. વ. અહમદ રજા અજમેરી સાહેબના મુબારક હસ્તે અને દીલી દુઆથી ડો. એ. યુ. શેખ સાહેબની હાજરીમાં પ્રોજેકટની પાયા વિધિ સારી લોકોની હાજરીમાં. થઈ. તે પછી કામ સરળતાતી ચાલતું રહ્યું છે. વચ્ચે કેટલાક બીલો ઈસ્લામિક ડેવલપમેંટ બેન્કની સૂચના પ્રમાણે તેમના પ્રોફોમ (Protarma ) પ્રમાણે કોન્ટ્રાકટરે ભરેલા નહિ હોવાથી નાણાં આવવામાં ઢલ થઈ, તેથી તે સમય દર્મિયાન કામ બંધ રહ્યા. તે પછી કામ ખુબ ઝડપથી ચાલ્યું અને ખુદાના રૂઝલો કરમથી તા.૧૭-૧૦-૯૨ નાં કામ પૂરું થઈ ગયું અને તેનો કબજો મળી ગયો છે..
" આભાર દર્શન અને શુભેચ્છા : કામ ચાલુ હતું તે દર્મિયાન જીદ્દાથી ઈસ્લામિક ડેવલપમેંટ બેકન એજીનીયર પમની સા. સ્થળ પર આવી કામ જોઈ ગયા અને તેનો સારો અરબીમાં પોતાનો અભિપ્રાય લખ્યો છે
અમો ડૉ. એ. પુ. શેખ સા. કન્વીનર વેસ્ટર્ન ઝોન મુંબઈ, ડૉ. એમ હૈદરખાન, ચેરમેન સેન્ટ્રલ પેનલ હૈદરાબાદ એમના સ્ટાફ એજીનીયર જ. ગુલામ મોહમંદ સા. સેક્રેટરી સરફુદ્દીન સા.આચીટકેટ એજીનીયર - મેમોર એન્ડ પાર્ટનર મુંબઈ અને કોન્ટ્રાકટર નિશાd કન્સ્ટ્રકશન વર્કસ મુંબઈના ખુબ ખુબ આભારી છીએ અને મારા સાથી કાર્યકરો સભ્યો તથા નામી અનામી વ્યકિતઓએ આ પ્રોજેકટને
કામિયાબ બનાવવામાં માર્ગદર્શન અને સહકારથી અમોને મદદ કરી ખુદાએનો અજર એમને બંને જણાનમાં આપે આમીન.
અમારા સદ્ભાગ્યે એક્ષચેંજન ભાવ વધવાથી હમોને સારો ફાયદો થયો, રૂ.૬૦ લાખ મળ્યા છે. હવે ખુદાપાક આ પ્રોજેકટનો સારો લાભ અમારી શાળાના વિદ્યાર્થીઓને ભળે તેવી દુઆ છે
છે. મવ, ગુલામ મોહંમદ વસ્તાનની સહબ અને જ. એ.જી. શેખ સાહબનો તેમના સહકાર બદલ આભાર માનીએ છીએ ગંગાધરાના નિવૃત આચાર્ય ડૉ. ભીખુભાઈ એન પટેલની સલાહ સૂચનો માટે આભાર. ઈસ્લામિક ડેવલપમેંટ બેન્ક દાના અધિકારીઓ અને ખાસ કરી ડ કાદ ઈબ્રાહીમ અબ્દુલ હક સાહબ આસીસ્ટન્ટ પ્રેસીડન્ટનો ખરા દીલથી ખુબ ખુબ આભાર. તેમના સંપૂર્ણ સહકાર સમયસરના બીલોનાં નાણાં મોકલવા બદલ આભાર માનીએ છીએ ખુદા એ સંગઠ
લાના નાણા મોકલવા બદલ આભાર માનીએ છીએ ખુદા એ સંગઠનને વધુ મજુબત સધ્ધર-અને ફઝયાબ બનાવે આમીન.
અંતે સૌનો ખુબ ખુબ આભાર માનું છું.
ડો. એમ. ઈ. કાઝી પ્રમુખ
અજુમને ઈસ્લામ સોસાયટી
કઠોર.
‘192627'
ભૂતકાળની યાદ જુના મદ્રેસાની બિલ્ડીંગમાં મેહફીલની માળને લગોલગ મોટો હોલ હતો. તેમાં દરીયાતની તાલીમ થતી હતી. હેડ મુદરરસ મેહફીલની દિવાલ સાથે વચ્ચોવચ બેસતા હતા. બંને સાઈડ પર બીજા બે મુદરર્સસે બેસતા હતા.
બાકીની બિલ્ડીંગમાં ૧૦ X ૧૨ ના રૂમો લાકડાના પાર્ટીશન કરીને બનાવેલા હતા. તેમાં દુન્યવી શિક્ષણના વર્ગો ચાલતા હતા. ધોદમાં મારી સાથે કુલ ૧૧ વિદ્યાર્થીઓ હતા: '૮ ગામના અને ૩ બોર્ડરો - બે શિક્ષકો વારાફરતી આવતા અને પોંઘાતી વાતાવરણમાં શિક્ષણ આપતા હતા. મુખ્ય શિક્ષક મુન્શી રહેમાનભાઈ હતા. મારી શાળા કહેતા ગૌરવ અનુભવું છું. એની આજની પ્રગતિ જોઈને ખુબ
આનંદ થાય છે.
(વે.) એમ. ઈ. કાઝી
M. B, B. S
1930
I always had a yearning to see Kathor my birth palce to be for -front in Religius, Educational & Socio Economic Field.
an
It seems, in the Religious field. It was at its Zenithin-1930 & the Madressa Anjumane Islam. Served the communuty & the area the Kathorians should be proud of.
Tadmire our seniors, who had the vision to establish Madressa-E-Anjumane Islam. They deserved a 'Special Recognise on this day when it celebrates Centinary year.
· Now, I am glad that Kathor is progressing in Educational field under the able manage ment of Dr. Kazi, Principal - Surti & Ahmed Patel. All the members who are keen & dedicated not forgetting the School Teachers & Staff at all levels.
However, they will need a lot of Moral Support & Guidance from our people all over the world to bush their moral confidence & ego.
Also nice to know that our Girls are taking keen interest which is a must in the present day society, because some how the women legged behind, due to tradition rather than dirth of telents.
I take pride that I am a students of this institution in primary stage...
I most sincerely wish that the institution rise to its Zenith-Inshaallah. I would appeal intellechuails & Philan tropic who are all over world to support various institutions and organisations managed by local people. Morally & Social economically they deserve our support.
Kathör-Zindabad. Khuda-Hafez.
Dr. K.M. PAREKH
M.B.E.S. Registrar Anesthetic 47, Ryccrott Street, Glucoster-GL1_4LZ
AT
:
-
ક
મ
*
ન
',
R
:
'
!
ક
:
::
:
૨S:
https://sites.google.com/site/hamarakathor/Home/1992-93-madresa-e-anjuman-report
M.A.I. came into existence as a result sincere endeavors of visionaries and devoted people of kathor and its founders of kathor and South Africa. In the beginning they made arrangement for income so that M.A.I. could stand on its own foot. They constructed the house for M.A.I. Trust and then the boarding. The name of M.A.I. was well known not only in Gujarat but throughout the country. In those days the fragrance of Deeni education had spread far and wide. This fame was a matter of great pride for the institution. Due to the need of circumstances the institutions started talking interest in imparting worldly education. For this purpose we got a house in Kathradawadi in 1981 and foundation of the first school was laid by Marhoom Dr. A.M. Moolla Saheb. Thus, a beginning in imparting worldly education was made gradually the institution started making progress. The undaunted efforts of our enthusiastic founder trustees and whole heated support and co-operation of our generous donors and well wishers we have today before us this gigantic M.A.I. Educational Campus which is a great pride for Kathor village.
http://www.maikathor.com/trusthistory.php
|